સિંધુ જળ સંધિ સ્થગિત થતા પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી હાલત, સિંઘ અને બલૂચિસ્તાન પ્રાંતમાં પાણીની અછત
ઈસ્લામાબાદ, 4 જુલાઈ 2026: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દેતાં પાકિસ્તાનની ચિંતા અને અકળામણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. વિશ્વના અલગ-અલગ મંચો પર આજીજી કરવા છતાં પાકિસ્તાનને ક્યાંયથી કોઈ મદદ મળી નથી અને ભારત પોતાના કડક વલણ પર અડગ રહ્યું છે. હવે આ આર્થિક અને ભૌગોલિક સંકટથી બચવા માટે […]


