હિન્દુ ધર્મ માત્ર પુજા પદ્ધતિ પુરતો મર્યાદિત નથી પરંતુ જીવન જીવવાની એક રીત છેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 13 મે 2026: સુપ્રીમ કોર્ટની નવ જજોની બહુચર્ચિત બંધારણીય બેન્ચે હિન્દુ ધર્મ અને આસ્થાના વિષય પર એક ઐતિહાસિક અને ગહન ટિપ્પણી કરી છે. બુધવારે સબરીમાલા મંદિર અને અન્ય ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે, હિન્દુ ધર્મ માત્ર પૂજા પદ્ધતિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ‘જીવન જીવવાની એક રીત’ […]


