પાકિસ્તાની સેનાએ ગુમ કરેલા બે આગેવાનોની હત્યા કર્યાનો બલૂચ માનવાધિકાર સંસ્થાનો દાવો
બલૂચ નેશનલ મૂવમેન્ટના માનવાધિકાર સંગઠન ‘પાંક’ એ બલૂચિસ્તાનના અવારન જિલ્લાના મશ્કાઈમાં પાકિસ્તાન સેના દ્વારા વધુ બે બળજબરીથી ગુમ થયેલા લોકોની હત્યાની સખત નિંદા કરી. માનવાધિકાર સંસ્થા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પાકિસ્તાની સેનાએ મશ્કાઈ છાવણીમાં અલી મુહમ્મદ અને નિઝારની હત્યા કરી હતી. તે બંનેને અગાઉ બળજબરીથી ગુમ કરવામાં આવ્યા હતા અને […]