1. Home
  2. Tag "clean india mission"

સ્વચ્છ ભારત મિશનઃ સમગ્ર દેશમાં 11.5 કરોડથી વધારે ઘરોએ બનાવાયા શૌચાલય

નવી દિલ્હીઃ જનભાગીદારીએ દેશના વિકાસમાં નવી ઊર્જા પ્રદાન કરી છે અને સ્વચ્છ ભારત અભિયાન તેનું ઉદાહરણ છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, શૌચાલયનું નિર્માણ હોય કે કચરાનો નિકાલ હોય, વારસાની જાળવણી હોય કે સ્વચ્છતા માટેની સ્પર્ધા હોય, દેશ આજે સ્વચ્છતાના ક્ષેત્રમાં નવી વાર્તાઓ લખી રહ્યો છે. जनभागीदारी किस प्रकार किसी […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code