પોલો ફોરેસ્ટમાં રિંછની ગણતરીને કારણે 13મી જુનથી 15મી જુન સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે
હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના પ્રવાસન સ્થળ પોલો ફોરેસ્ટ વિસ્તારમાં વધુ એકવાર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રીંછની વસ્તી ગણતરીના પગલે ત્રણ દિવસનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રીંછની રાજ્યવ્યાપી વસતી ગણતરીના પગલે બહારથી અહીં ફરવા આવતા તમામ લોકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 13 જૂન થી 15 જૂન સુધી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કે, […]