1. Home
  2. Tag "Closed"

સુપ્રસિદ્ધ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે 4થી જુન સુધી બંધ રાખવાનો નિર્ણય

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે મોટાભાગના મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. પણ છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે, સરકારે પણ નિયંત્રણો હળવા કર્યા છે. ત્યારે સોશ્યલ ડિસ્ટન્સના પાલન સાથે મંદિરો દર્શનાર્થીઓ માટે ખોલવા ઘણા મંદિરના ટ્રસ્ટો વિચારણા કરી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઇડલાઇન મુજબ શ્રી આરાસુરી […]

કોરોનાના દર્દીઓ ઘટતા સૌરાષ્ટ્ર યુનિ.માં શરૂ કરાયેલી કોવિડ હોસ્પિટલ બંધ કરાઈ

રાજકોટઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં ૨૯ એપ્રિલના રોજ શરૂ કરવામાં આવેલી કોવિડ ૧૯ હોસ્પિટલ માત્ર ૧૫ જ દિવસમાં બધં કરી દેવામાં આવી છે. પ્રાથમિક તબક્કે ૫૦ બેડથી કરવામાં આવેલી આ હોસ્પિટલ ૪૦૦ બેડ સુધી એકસટેન્ડ કરવામાં આવનાર હતી. જો કે ધીરે ધીરે દર્દીઓ ઘટતાં આજે […]

ગુજરાત સરકારનો નિર્ણયઃ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જતી એસ.ટી.બસો બંધ કરાઈ

ગુજરાતના પડોશી રાજ્યોમાં લોકડાઉન એસટી સેવાને પડી અસર યોગ્ય પ્રવાસી નહીં મળતા લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા અનેક રાજ્યોમાં લોકડાઉન નાખવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ સહિત 29 શહેરો-નગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો […]

ઝાલાવાડના નાનારણ વિસ્તારમાં આવેલું ઘૂડસર અભ્યારણ્ય અનિશ્વિત મુદત માટે બંધ કરાયુ

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા અભયારણ્ય બંધ કરવાની સુચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે ઘૂડખર અભયારણ્ય પણ પ્રવાસી માટે અનિશ્ચિત મુદત માટે બંધ કરવામાં આવ્યું છે. અભયારણ્યમાં ઘૂડખરને જોવા માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે.ત્યારે સરકાર દ્વારા હાલ આ અભયારણ્ય પ્રવાસી માટે બંધ કરવામાં આવ્યું છે સૂત્રોના […]

આર્સેલર મિત્તલે હજીરા સ્ટીલ પ્લાન્ટ બંધ કરી 250 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરી

ગાંધીનગરઃ કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિમાં ઓક્સિજનની અનિવાર્યતાને ધ્યાને રાખીને ગુજરાતના જાણીતા સ્ટીલ ઉત્પાદકો આર્સેલર મિત્તલ પરિવારે કેન્દ્ર અને રાજ્ય સરકારની અપીલને તુરંત જ પ્રતિસાદ આપીને પોતાના પ્લાન્ટ પરિસરમાં જ ૨૫૦ બેડની હંગામી કોવિડ હોસ્પિટલ ઊભી કરીને માનવ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે કોવિડ હોસ્પિટલની શુભારંભ વેળાએ વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરતાં […]

કોરોનાના ભયને કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડ બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે હવે બજારો સ્વયંભૂ બંધ રહેવા લાગ્યા છે. રાજ્યમાં ઊંઝા મહેસાણા, અરવલ્લી સહિત ઘણીબધી એપીએમસીએ સ્વૈચ્છીક બંધ પાળવાની જાહેરાત કરી છે. ઉપરાંત  રાજકોટ અને ગોંડલ જેવા અગ્રીમ માર્કેટ યાર્ડોએ આગામી શુક્રવારથી રવિવાર સુધી વીક એન્ડ બંધની જાહેરાત કરી હતી. પણ આજે બુધવારથી જ યાર્ડમાં કામકાજ બંધ કરી દેવામાં આવ્યા છે. જોકે […]

અમદાવાદમાં રેશનકાર્ડની ઝોનલ કચેરીઓ તા.30 એપ્રિલ સુધી બંધ રહેશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી જતાં હવે સરકારી કચેરીઓ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. શહેરમાં આવેલ રેશનકાર્ડની ઝોનલ કચેરી તા. 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. કલેક્ટરના નિર્દેશ બાદ જન સેવા તેમજ મામલતદાર કચેરીઓ બંધ રાખવાની સુચનાને લઈને શહેરની 15 ઝોનલ કચેરીઓમાં રેશનકાર્ડની તમામ પ્રકારની કામગીરી સંપૂર્ણ પણ બંધ કરવાનો આદેશ […]

વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદીર આવતીકાલ થી દર્શનાર્થીઓ માટે બંધ

કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ શ્રદ્ધાળુઓ ઓનલાઈન કરી શકશે દર્શન રાજકોટઃ કોરોનાના વધતા સંક્રમણને પગલે હવે બજારોની સાથે મંદિરો પણ બંધ થવાની કગાર પર છે.વિશ્વ પ્રસિદ્ધ મંદિર સોમનાથના પણ દ્વાર આવતીકાલથી બંધ થઇ જશે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલા રાજ્યના ચાર મહાનગરો […]

રાજ્યના 20 શહેરોમાં રાત્રી કરફ્યુને લીધે એસટીએ લાંબા રૂટ્સની બસો બંધ કરી

અમદાવાદઃ કોરોનાને કારણે રાજ્ય એસટી નિગમની હાલત પણ કફોડી બની છે. કરોડો રૂપિયાની ખોટ કરતા એસ.ટી નિગમને કોરોનાએ વધુ ફટકો પાડ્યો છે. ઘણાબધા રૂટ્સ પર તો કોરોનાને લીધે પુરતા પેસેન્જરો પણ મળતા નથી. હાલ રાજ્યના 20 જેટલા શહેરોમાં રાતના 8 વાગ્યાથી કરફ્યુનો અમલ શરૂ થઈ જાય છે. એટલે રાતના 8 વાગ્યાથી 20 શહેરોમાં નો એન્ટ્રી […]

કાળુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિરો અનિશ્ચિત મુદત સુધી રહેશે બંધ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ફરીવાર લોકડાઉન લાદવાની નોબત આવી છે. લોકોની ભીડભાડ થતી હોય ત્યાં સંક્રમણની દહેશત વધારે રહે છે. આથી હવે મંદિરોમાં પણ ભક્તોના પ્રવેશ માટે મર્યાદા નક્કી કરવામાં આવી રહી છે. સ્વામિનારાયણ કાળુપુર સંપ્રદાયના 23 મંદિરો અનિશ્વિત મુદત માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે સંપ્રદાયના અન્ય મંદિરો પણ બંધ રાખવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code