આસામમાં મુસ્લિમ વિવાહ અને તલાક નોંધણી કાયદાને રદ્દ કરાયો
નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી ડૉ.હિમંત બિસ્વા સરમાની સરકારે આસામ મુસ્લિમ વિવાહ અને તલાક નોંધણી કાયદાને રદ્દ કરી દીધો છે. રાજ્યની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે, બાળલગ્નને નાબૂદ કરવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. આ સાથે જ કેબિનેટ મંત્રી જયંત મલ્લ બરૂઆહે સમાન નાગરિક સંહિતાની દિશામાં આ નિર્ણયને […]