1. Home
  2. Tag "cm kejariwal"

CM કેજરિવાલની મુશ્કેલી વધી, હોસ્પિટલો માટે દવાની ખરીદી મામલે LGએ તપાસના આદેશ કર્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની મુશ્કેલીઓ ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ અન્ય એક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI તપાસ)ને તપાસના આદેશ આપ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, LGએ દિલ્હી સરકાર દ્વારા હોસ્પિટલો માટે ખરીદવામાં આવેલી દવાઓના મામલે તપાસના આદેશ આપ્યા છે. લોકોની […]

દિલ્હી સરકારનું એલાન – શાળાઓમાં શિયાળાની રજાઓ ઘટાડીને માત્ર 6 દિવસની કારાઈ

દિલ્હી – દેશની રાજધાનીમાં વધતી રંડીને લઈને શિયાળુ વેકેશન આપવામાં આવ્યું હતું જો કે હવે આ વેકેશન ઘટાડી દેવાયું છે  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શાળાઓમાં શિયાળાના વેકેશનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. જાણકારી પ્રમાણે આ વખતે શાળાઓમાં શિયાળુ વેકેશન માત્ર 6 દિવસ જ રહેશે. જો કે, અગાઉની શાળાઓ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી બંધ રહી હતી. […]

દિલ્હીના પર્યાવરણ મંત્રીએ વઘતા પ્રદુષણને લઈને ઉત્તરપ્રદેશના સીએમ યોગીને કરી આ અપીલ

દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં સતત પ્રકદુષમનું સ્તર વઘી રહ્યું છે જેને લઈને અનેક નિયંત્રણો પણ લગાવવામાં આવ્યા છે આવી સ્થિતિમાં હવે દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને પ્રદુષણને અટકાવવા પોતાનો સહોયગ આપવા માટે એક ખાસ અપીલ કરી છે., આ બબાતને લઈને મળેલી જાણકારી પ્રમાણે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યા પછી, પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે સરહદી […]

દિલ્હીમાં સફાઈ કર્મીઓને લઈને સીએમ કેજરિવાલની જાહેરાત,દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 હજાર સફાઈ કર્મીઓને કાયમી કરાશે

દિલ્હી- દિલ્હી મ્યુનશિપલ કોર્પોરેશનના સફાઈ કામદારોને લઈને દિલ્હીના મુખેયમંત્રી અરવિંદ કેજરિવાલે મહત્વની જાહેરાત કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણેદિલ્હી સરકાર MCDના 5000 સ્વચ્છતા કર્મચારીઓને કાયમી કરવા જઈ રહી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના લગભગ 5000 સફાઈ કામદારોની પુષ્ટિ કરવામાં આવશે. સીએમ કેજરીવાલે કહ્યું કે જાન્યુઆરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી અત્યાર સુધીમાં સરકારે 6494 […]

કેન્દ્રની મોદી સરકાર ખોટા કેસમાં ફસાવવોનો પ્રયાસ કરી રહ્યાંનો અરવિંદ કેજરિવારનો આક્ષેપ

નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલએ કેન્દ્રની મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર છેલ્લા આઠ વર્ષમાં તેમને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે અનેક લોકો ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમને મારી સામે ખોટી જુબાની આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જે […]

દિલ્હીમાં દારૂ કૌભાંડ મામલે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે ભાજપા ઉપર કર્યા આકરા પ્રહાર

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં દારૂ કૌભાંડમાં ઈડીએ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહની ધરપકડ કરતા રાજકારણ ગરમાયું છે. તેમજ ભાજપ અને આમ આદમી પાર્ટી સામે વાક યુદ્ધ શરુ થયું છે. સમગ્ર મામલે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ઈડીએ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ આરંભીને સંજય સિંહના […]

સરકારી શાળાના 30 કિમીના વિસ્તારમાં રહેતા બાળકોને હવે મળશે મફત બસ સુવિઘા – કેજરીવાલ સરકારનો નિર્ણય

 દિલ્હીઃ- આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે 13 સપ્ટેમ્બરે પંજાબમાં ‘સ્કૂલ ઑફ એમિનન્સ’નું ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ સીએમ કેજરીવાલે જનસભાને પણ સંબોધિત કરી હતી.આપના મંત્રી એ કહ્યું કે અમે ચૂંટણી પહેલા કહ્યું હતું કે તમારા બાળકોને ભણાવવાની જવાબદારી મારી છે, તે કામ આજથી શરૂ થઈ ગયું છે. તેમણે કહ્યું કે પ્રથમ […]

દિલ્હીઃ ઈ-વાહનોના વેચાણમાં વધારો, એક વર્ષમાં એક લાખથી વધારે ઈ-વાહનોનું વેચાણ

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારા વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. માર્ચ મહિનામાં, દિલ્હીમાં વેચાયેલા કુલ વાહનોમાંથી લગભગ 15 ટકા એકલા ઇલેક્ટ્રિક વાહનો હતા. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જાહેર કરેલા ડેટા અનુસાર, માર્ચ મહિનામાં દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો કોઈપણ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 15 ટકા છે. એક વર્ષમાં દિલ્હીમાં એક લાખથી વધુ […]

રેલ્વે ટીકીટમાં વૃદ્ધોને રાહત આપવા મામલે CM કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર

રેલ્વે ટીકીટમાં વૃદ્ધોને રાહત આપવા મામલો CM કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર દિલ્હીઃ- દિલ્હીના સીએમ અનેક વખત ચર્ચામાં રહે છએ ત્યારે  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે પીએમ મોદીને પત્ર લખ્યો છે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વરિષ્ઠ નાગરિકોને રેલ્વે મુસાફરીમાં આપવામાં આવતી રાહત પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. આ લખેલા પત્રમાં સીએમ એમ કેજરીવાલે […]

દિલ્હીના સીએમ કેજરીવાલે કોરોનાના વધતા કહેર વચ્ચે આજે મહત્વની બેઠક બોલાવી

દિલ્હીમાં કોરોનાને લઈને આજે બેઠક સીએમ કેજરીવાલ કોરોનાને લઈને લઈ શકે છે મહત્વના નિર્ણય દિલ્હીઃ- ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વિતેલા દિવસે ભારતમા પણ આમમાલે બેઠક બોલાવીને કોરોના નિયંત્રણને લઈને એડવાઈઝરી જારી કરવામાં આવી હતી ત્યારે હવે વધતા કોરોનાનો કહેર અને ઓમિક્રોનના સબવેરિએન્ટને લઈને આજે દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલે પણ બેઠક બોલાવી છે. ખ્યમંત્રી અરવિંદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code