1. Home
  2. Tag "cm kejariwal"

ચીન સાથેના તણાવ બાદ દિલ્હીના સીએમ કેજરીવાલનું નિવેદન – કહ્યું ‘શા માટે આપણે ચીન સાથે વેપાર નથી કરતા બંધ’

સીએમ કેજરીવાલે ચીન સાથેના વેપાર પર ઉઠાવ્યો સવાલ કહ્યું શા માટે આપમે ચીન સાથે વેપાર બંધ નથી કરતા દિલ્હીઃ- ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ આ મુદ્દો સંસદમાં પણ ઉઠ્યો છે ત્યારે હવે આ મુદ્દા પર દિલ્હીની સરકાર સીએમ કજરિવાલે પણપોતાનું નિવેદન આપ્યું છે. તેમણે ચીન સાથએના વેપાર સંબંધ પર સવાલ ઉઠાવ્યો છે. […]

દિલ્હીમાં ભૂકંપના આંચકા બાદ CM કેજરીવાલે કહ્યું, ‘મને આશા છે તમે બધા સુરક્ષિત હશો’

દિલ્હીમાં અનુભવાયા ભૂકંપના આચંકા કેજરિવાલે કહ્યું મને આશા છે તમે બધા સુરક્ષિત હશો દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં મોડી રાત્રે ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા આ સહીત સમગ્ર ઉત્તર ભારત અને નેપાળમાં પણ ભૂકંપના આચંકાઓ આવ્યા હતા ત્યારે ભૂકંપના આચંકાની ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલે લોકોની ચિંતા કરી હતી. સીએમ કેજરિવાલે મંગળવાર અને બુધવારે મધ્યરાત્રિએ દિલ્હી-NCRમાં ભૂકંપના […]

દિલ્હીઃ આપ સરકારના મુખ્યમંત્રી કેજરીવાલ આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના સીએમ ઉમેદવારની કરશે જાહેરાત

સીએમ કેજરીવાલની ગુજરાત ચૂંટણી પર તૈયારીઓ આવતીકાલે શુક્રવારે સીએમ ઉમેદવારની કરશે ઘોષણા દિલ્હીઃ- ગુજદરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એજ રોજ ચૂંટણી પંચ દ્રારા ગુજરાતમાં ચૂંટણીઓની તારીખ પણ જાહેર કરવામાં આવી ચૂકી છે જે પ્રમાણે 1 લી ડિસેમ્બર અને 5મી ડિસેમ્બર આમ બે તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છએ સાથે જ 8 ડિસેમ્બરના […]

 ભારતીય ચલણ પર દેવતાઓના ફોટા લગાવવાની વાતને લઈને દિલ્હીના સીએમ કેજરીવાલે પીએમ મોદીને લખ્યો પત્ર

સીએમ કેજરીવાલે લખ્યો પીએમ મોદીને પત્ર ભારતના ચલણ પર  દેવી દેવતાઓના ફોટોની બાબતે લખ્યો પત્ર દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય કરેન્સી પર દેવી દેવતાઓના ફોચટોને લઈને વિવાદ વકરી રહ્યો છે ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પોતે આ વિષય પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે સીએમ અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને […]

દિલ્હીના CM કેજરીવાલ સતત ત્રીજી વખતે આવશે ગુજરાત – આવતી કાલે અમદાવાદની લેશે મુલાકાત

દિલ્હીના સીએમ કેજરીવાલ આવશે ગુજરાત આવતી કાલે અમદાવાદની લેશે મુલાકાત અમદાવાદઃ- દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના નેતા એવા અરવિંદ કેજરીવાલની આગામી ચૂંટણીને લઈને હવે ગુજરાત પર નજર ટકેલી છે તેઓ બનતા તમામ પ્રત્યનો ગુજરાતીઓ રિઝાવવાના કરી  રહ્યા છે.જે અંતરગ્ત અત્યાર સુધી ઘણી વખત તેમણે ગુજરાતનો પ્રવાસ કર્યો છે અનેક રેલીઓ કરી છે સાથે ઘણા કાર્યક્રમો […]

નવી દિલ્હીઃ લોકડાઉનમાં નિયમોનું ઉલ્લંઘન સંદર્ભે શ્રમજીવીઓ સામે નોંધાયેલા કેસ પરત ખેંચાશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની પ્રથમ લહેર વર્ષ 2020માં આવી હતી. સાવચેતીના પગલા રૂપે સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું. માર્ચ 2020માં અપાયેલા લોકડાઉન દરમિયાન અનેક શ્રમજીવીઓએ પોતાના વતનની વાટ પકડી હતી. દરમિયાન દિલ્હીમાં લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન સંદર્ભે શ્રમજીવીઓ સામે નોંધાયેલા 15 જેટલા કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર દિલ્હી સરકાર […]

દિલ્હીઃ સત્યેન્દ્ર જૈન મુદ્દે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના અરવિંદ કેજરિવાલને અણિયારા સવાલ

નવી દિલ્હીઃ મની લોન્ડ્રીંગ કેસમાં ઝડપાયેલા દિલ્હીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈનને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સીએમ અરવિંદ કેજરીવાલ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. સત્યેન્દ્ર જૈનના મંત્રી પદને લઈને અણિયારા સવાલ કર્યાં હતા. ભ્રષ્ટાચારના કેસનો સામનો કરી રહેલા જૈનના મુદ્દે આમ આદમી પાર્ટી અને દિલ્હીના સીએમ અરવિદ કેજરીવાલને ઘેરવાના પ્રયાસ કરવામાં આવ્યાં હતા. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું […]

બગ્ગાની ધરપરડના વિરોધમાં બીજેપીનું પ્રદર્શન- કેજરીવાલના ઘરની બહાર જામી ભીડ

બગ્ગાની ધરકપડનો વિરોધ બીજેપીનું કેજરિવાલના ઘરની બહાર હલ્લા બોલ બીજેપી નેતા તેજિંદર પાલસિંહ બગ્ગની ઘરપકડને લઈને બીજેપી સખ્ત વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે હવે દેશભરમાં આ મામલો ગરમાયો છે,પંજાબ પોલીસ દ્વારા બીજેપી નેતા તેજિંદર પાલ સિંહ બગ્ગાની ધરપકડના મામલામાં વિવાદ વધતો જ જઈ રહ્યો  છે.આવી સ્થિતિમાં બગ્ગાની ધરપકડ બાદ દિલ્હીમાં આપ અને બીજેપી સામસામે  […]

દિલ્હીમાં કોરોનાના પગલે આકરા નિયંત્રણોનો પ્રારંભઃ વિકએન્ડ કર્ફ્યુ નખાયો

વિકએન્ડમાં જરૂરી સેવાઓ ચાલુ રહેશે વર્ક ફ્રોમ હોમના કરાયાં આદેશ ખાનગી સંસ્થાઓ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખવા નિર્દેશ દિલ્હીઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યાં હોય તેમ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કેટલાક પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. દેશમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ દિલ્હી અને […]

દિલ્હીના સીએમ કેજરીવાલ કોરોના સંક્રમિત, હોમ આઈસોલેટ થયા – ટ્વિટ કરીને આપી જાણકારી

દિલ્હીના સીએમ કોરોના પોઝિટિવ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવાની કરી અપીલ   સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે તેની સાથે જ કોરોનાના દૈનિક કેસોમાં ભારે ઉછાળો નોઁધાઈ રહ્યો છે, કોરોનાના કેસોમાં દિલ્હી અને મહારાષ્ટ્ર મોખરે જોવા મળે છે.જેના કારણે અનેક સેલેબ્સ પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code