1. Home
  2. ગુજરાતી
  3. દિલ્હીમાં ભૂકંપના આંચકા બાદ CM કેજરીવાલે કહ્યું, ‘મને આશા છે તમે બધા સુરક્ષિત હશો’
દિલ્હીમાં ભૂકંપના આંચકા બાદ CM કેજરીવાલે કહ્યું, ‘મને આશા છે તમે બધા સુરક્ષિત હશો’

દિલ્હીમાં ભૂકંપના આંચકા બાદ CM કેજરીવાલે કહ્યું, ‘મને આશા છે તમે બધા સુરક્ષિત હશો’

0
Social Share
  • દિલ્હીમાં અનુભવાયા ભૂકંપના આચંકા
  • કેજરિવાલે કહ્યું મને આશા છે તમે બધા સુરક્ષિત હશો

દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં મોડી રાત્રે ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા આ સહીત સમગ્ર ઉત્તર ભારત અને નેપાળમાં પણ ભૂકંપના આચંકાઓ આવ્યા હતા ત્યારે ભૂકંપના આચંકાની ઘટના બાદ દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલે લોકોની ચિંતા કરી હતી.

સીએમ કેજરિવાલે મંગળવાર અને બુધવારે મધ્યરાત્રિએ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકની ઘટનાને લઈને આજરોજ બુધવારે સવારે ટ્વીટ કરીને ભૂકંપના આફ્ટરશોક્સની જાણકારી આપી હતી. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું કે , ‘હું આશા રાખું છું કે તમે બધા સુરક્ષિત છો.’

ઉલ્લેખનીય છે કે મંગળવાર-બુધવારની મધ્યરાત્રિએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 6.3ના આ ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code