1. Home
  2. Tag "CM Mann"

પંજાબમાં પણ શરૂ થશે મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના,CM માન અને કેજરીવાલ બતાવશે લીલી ઝંડી

દિલ્હી: રાજધાની દિલ્હીની તર્જ પર હવે પંજાબમાં પણ મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના શરૂ કરવામાં આવશે. પંજાબના સીએમ ભગવંત માન અને દિલ્હીના સીએમ કેજરીવાલ આજે આ યાત્રા ટ્રેનને લીલી ઝંડી આપશે. આ યોજના હેઠળ 50,000 થી વધુ શ્રદ્ધાળુઓ યાત્રા કરશે. 6 નવેમ્બરે પંજાબ કેબિનેટ દ્વારા મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના હેઠળ […]

પંજાબમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ, CM માને કડક આદેશ જારી કર્યા

ચંડીગઢ :પંજાબમાં સતત ભારે વરસાદની અસર શેરીઓમાં જોવા મળી રહી છે. સતત બે દિવસથી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લુધિયાણા, પટિયાલા સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પંજાબ સરકાર પણ આ અંગે એલર્ટ પર છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ધારાસભ્યો અને અધિકારીઓને આદેશ આપ્યા છે. માહિતી અનુસાર, આ આદેશોમાં સી.એમ. માને ધારાસભ્યો અને […]

દિલ્હી ખાતે ગૃહમંત્રી અમિત શાહ સાથે આજે પંજાબના CM ભગવંત માન કરશે મુલાકાત

પંજાબના સીએમ ગૃહમંત્રી શાહને મળશે દિલ્હી ખાતે તેઓ  અમિત શાહ સાથે કરશે મુલાકાત દિલ્હીઃ- આજરોજ ગુરુવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન  દિલ્હીમાં કેન્દ્રીય ગૃ મંત્રી અમિત શાહને મળવાના છે.વિતેલા દિવસે જ  સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ બેઠક અજનાળાની ઘટનાની પૃષ્ઠભૂમિમાં થઈ રહી છે.સાથે જ ચંડીગઢઃ મુખ્યમંત્રી ભગવંત માન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા જઈ રહ્યા છે. […]

સીએમ માન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા,આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી

ચંડીગઢ:પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. આ દરમિયાન અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ છે.સીએમ માનએ જણાવ્યું હતું કે,બેઠક દરમિયાન પેડિંગ આર.ડી.એફ. બાબતે ચર્ચા કરવામાં આવી હતી. સીએમ અમિત શાહે આગળ સરહદ પર ખેડૂતો દ્વારા ખેતીના મુદ્દા પર વાત કરી.તેમણે સરહદ પર કાંટાળી તારનું અંતર ઘટાડવાની માંગ કરી હતી.જ્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code