1. Home
  2. Tag "CM RUPANI"

ગુજરાતમાં સિંહની વસતી વધીને 674 થતાં તેનો વિચરણ વિસ્તાર 30 હજાર ચો.કિ.મી.નો થયો

જુનાગઢઃ આજે વિશ્વ સિંહ દિવસ છે. વનરાજોના રક્ષણ માટે કરોજો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. અને તેના લીધે સિંહની વસતીમાં વધારો થયો છે. સોરઠ-ગીર પ્રદેશના આ સાવજની સાથે સ્થાનિક લોકો પણ ભાવાત્મકરીતે જોડાયેલા છે. સિંહ જતન માટે યોગદાન અને સાર્થક પ્રયાસોને પરિણામે રાજ્યમાં સિંહોની સંખ્યામાં પાછલા વર્ષોમાં 29 ટકા જેટલો વધારો થયો છે. 2015માં 529 […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા અંગે મુખ્યમંત્રીએ શું કહ્યું જાણો

વડોદરાઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે, તેવી વહેતી થયેલી અટકળો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલાસો કર્યો હતો. રાજપીપળાના જીતનગર ખાતે આજે ‘વિશ્વ આદિવાસી દિવસ’ પ્રસંગે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં સમયસર ચૂંટણી યોજાશે, ઉત્તરપ્રદેશ ચૂંટણી સાથે રાજ્યને કોઈ લેવા નથી. રાજ્ય સરકાર ઊજવણી કરે છે અને કોગ્રેસ વિરોધ […]

અમે લોકોને જે વચનો આપીએ તે પૂર્ણ કરીએ છીએઃ વિજય રૂપાણી

સુરતઃ  મુખ્યમંત્રી વિજય રુપાણી  અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના નેતૃત્વના પાંચ વર્ષના સુશાસન પ્રસંગે સરકાર રાજ્યભરમાં ઊજવણી કરી રહી છે. ત્યારે આજે ઊજવણીની ભાગ રૂપે સુરત ખાતે રોજગાર દિવસની ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સી.આર. પાટીલ અને વિજય રૂપાણી હાજર રહ્યા હતા અને રોજગાર મેળામાં મુખ્યમંત્રીના હસ્તે 62 હજાર યુવકોને રોજગાર નિમણૂંક પત્ર આપવામાં […]

અમદાવાદને ભીખારીઓથી મુક્ત શહેર બનાવવા કેન્દ્ર સરકાર સહાય કરશે

અમદાવાદઃ રાજ્યના આર્થિક પાટનગર ગણાતા મેગાસિટી અમદાવાદમાં ભીખારીઓની સંખ્યા વધતી જાય છે. શહેરના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ચાર રસ્તા, મૉલ-રેસ્ટોરન્ટની બહાર વગેરે સ્થળોએ ભિખારીઓ ભીખ માંગતા જોવા મળી રહ્યા છે. ઘણાં કિસ્સાઓમાં તો માતા-પિતા બાળકોને ભીખ માંગવા માટે મજબૂર કરતા હોય છે. નાના બાળકો શાળાએ જવાની ઉંમરમાં માતા-પિતા સાથે ભીખ માંગવા નીકળી પડે છે. આ […]

કચ્છની સૂકી ધરતી પર નર્મદાનું પાણી પહોંચાડીને કચ્છને પાણીદાર બનાવ્યું: CM રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ-ભુજમાં કિસાન સન્માન દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના કૃષિકારોનું સન્માન કરતા જણાવ્યું હતું કે, અમારી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે. 25 વર્ષ પહેલા અગાઉની સરકારોએ ખેડૂતને અધોગતિ તરફ ધકેલી દીધો હતો. ખેડૂતનું કલ્યાણ અને હિત થાય અને ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારે અથાગ પરિશ્રમ કર્યો છે. તેમ […]

રાજ્યમાં ગાંધીનગર સહિત પાંચ શહેરોમાં સીરો સર્વેની કામગીરી હાથ ધરાશે

અમદાવાદ :  રાજ્યમાં સીરો સર્વેના બીજા તબક્કાની કામગીરી ચાલુ કરવામાં આવશે. મોટે ભાગે ચાલુ મહિને જ આ કામગીરી હાથ ધરાશે તેમ લાગી રહ્યું છે. પાંચ મહાનગરો ગાંધીનગર, વડોદરા, ભાવનગર, જામનગર અને  રાજકોટ જિલ્લામાં સીરો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. અગાઉ સુરત મનપા સહિત છ જિલ્લામાં સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ગાંધીનગર શહેરમાં 100 કરતા […]

ધોળાવીરા પંથકના હસ્તકલાના વ્યવસાયને ટકાવવા માટે સરકાર દ્વારા પ્રોત્સાહન મળે તે જરૂરી

ભૂજ :  કચ્છમાં આવેલા ખડીર વિસ્તારના ધોળાવીરાની ધરોહરને વૈશ્વિક ફલક પર સ્થાન મળતાં હવે ધોળાવીરા પંથકના વિવિધ ક્ષેત્રના કારીગરોને રોજીરોટી મળી રહે તે માટે આશા બંધાઇ છે. ધોળાવીરા ખાતે ખાસ કરીને ચર્મકામ અહીં સારી રીતે થતું હતું. ભૂતકાળમાં સરકાર દ્વારા પ્રોત્સાહન અપાયું હતું અને કારીગરોને વિવિધ ઓજારો અને વેચાણ માટે પ્રોત્સાહન આપવામાં આવતું, પરંતુ છેલ્લા […]

વડાપ્રધાન મોદીએ પૂછ્યું, વડનગરમાં રેડિયો સ્ટેશન બનાવ્યુ… લોકો ખૂશ છે ને !

અમદાવાદઃ  રૂપાણી સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે આજે અન્નોત્સવ દિવસની ઊજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનાજ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. એમાં દાહોદ અને રાજકોટના લાભાર્થીઓને આ યોજના લેવામાં કોઇ તકલીફ પડે છે કે નહીં, વચેટિયા હેરાન કરતા નથી […]

રાજ્યમાં યોજાતી ખેલ-કૂદ સ્પર્ધાઓમાં સ્પોન્સર પણ મળતા નથી

અમદાવાદઃ  ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ખેલ મહાકુંભ’ ની ભેટ આપી હતી જેમાં છેક ગ્રામીણ કક્ષાથી રાજય કક્ષા સુધી પરંપરાગત ખેલકુદ સ્પર્ધાઓ દર વર્ષે યોજાય છે. જોકે કોરોનાના કારણે છેલ્લા બે વર્ષમાં આ આયોજન થઈ શકયું નથી પણ ખેલકુદને પ્રોત્સાહનમાં રાજય સરકારની સાથે ગુજરાત સ્થિત કંપનીઓ હાથ મિલાવે તો સોનામાં સુગંધ ભયે તેવી […]

ગુજરાત સરકારની 9 દિવસની ઊજવણી સામે કોંગ્રેસ દ્વારા સમાંતર વિરોધી કાર્યક્રમો યોજાશે

ગાંધીનગરઃ  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શાસનને પાંચ વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આવતીકાલ તા.1લી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભાજપ સંગઠન દ્વારા રાજ્યમાં અનેક વિવિધ કાર્યક્રમો આયોજીત કરાશે. તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ 1 થી 9 ઓગસ્ટ દરમિયાન સરકાર વિરુદ્ધ સમાંતર વિરોધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code