1. Home
  2. Tag "CM RUPANI"

કોરોના રસીકરણ અભિયાનઃ ગુજરાતના 4187 ગામમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

23 ટકા ગામોમાં 10 ટકા રસીકરણ ગીર સોમનાથ જિલ્લામાં 50 ટકા ડાંગ જિલ્લામાં સૌથી ઓછુ રસીકરણ અમદાવાદઃ કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન જ એકમાત્ર હથિયાર છે. હાલ રાજ્યમાં 2500થી વધારે હોસ્પિટલ અને સેન્ટર ઉપર રસીકરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધારે લોકોએ રસી લીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના 23 ટકા એટલે […]

અમદાવાદમાં રાયકા એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના સંકુલનું CM રૂપાણીની ઉપસ્થિતિએ ભૂમિપૂજન

અમદાવાદઃ શહેરના વૈષ્ણોદૈવી સર્કલ પાસે રાયકા એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના સંકુલનું ભૂમિપૂજનનો કાર્યક્રમ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાયકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંકુલ 21 કરોડના ખર્ચે આકાર પામશે. તેમાં ઓડિટોરિયમ, ચાર લાયબ્રેરી, બે કમ્પ્યુટર રૂમની સુવિધાઓ ઉપ્લબ્ધ થશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતા. શૈક્ષણિક સંકુલના નિર્માણ […]

માત્ર ગુજરાતમાંથી જ 35 લાખ વાહનો 15થી વધુ વર્ષ જુના હોય સ્ક્રેપમાં કાઢવા પડે તેવી સ્થિતિ

અમદાવાદઃ દેશમાં વધતા જતા પ્રદુષણને રોકવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં વાહનો માટેની  વ્હિકલ સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી.ગજરાત સરકારે અનફિટ વાહનોને સ્ક્રેપમાં મોકલવાનું આયોજન કર્યું છે. અલંગથી 300  કિમીની રેન્જમાં આવેલા અમદાવાદ સહિત સાત શહેરોનાં અનફિટ વાહનો અલંગ ખાતેના સ્ક્રેપ યાર્ડમાં મોકલાશે. ઉપરાંત રાજ્યનાં તમામ અનફિટ વાહનોના સ્ક્રેપિંગ માટે અલંગ ઉપરાંત 4થી 6 નાના અને […]

ગુજરાતની ચીફ સેક્રેટરી પદે અનિલ મુકિમને એક્સટેન્શન અપાશે કે કેમ ?

ગાંધીનગરઃ ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી અનિલ મુકિમનો કાર્યકાળ આગામી તા. 31મી ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે તેમને વધુ 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે તેવી શક્યતા છે. મહત્વની ગણાતા ચીફ સેક્રેટરીના પદ માટે બે સિનિયર આઇએએસ ઓફિસરો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે ત્યારે કેન્દ્રનો ઇશારો એવો છે કે , અનિલ મુકિમને વધુ છ મહિનાનું એક્સટેન્શન […]

કોરોના મહામારીઃ ગુજરાતમાં એક કરોડ નાગરિકો કોરોના રસીના બંને ડોઝ લઈને બન્યા સુરક્ષિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને ડામવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં રસીકરણ અભિયાનમાં 4.12 કરોડ લોકોએ કોરોનાની રસી લીધી છે. આ ઉપરાંત એક કરોડ નાગરિકોએ અત્યાર સુધીમાં કોરોનાના બંને ડોઝ લઈ લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર 19.66 લાખ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. […]

રાજ્યમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવા જરૂરિયાત પ્રમાણે સિંચાઈ માટે પાણી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં મેઘરાજાએ રિસામણા કરતા ખેડુતો ચિંતિત બન્યા છે. રાજ્યમાં 90 ટકા વાવેતર પૂર્ણ થઈ ગયું છે. હવે વરસાદ ખેંચાતા ખેડુતો ખરીફ પાકને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્યો અને ભાજપના પદાધિકારીઓએ મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી સમક્ષ ખેડૂતોને સિંચાઇ માટે તાત્કાલિક પાણી આપવાની રજૂઆત કરી હતી.  મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ આ રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ આપ્યો […]

ગુજરાતની હરીફાઈ અન્ય દેશ સાથે, દેશના રાજ્યો સાથે નહીં : સીએમ રૂપાણી

સીએમ રૂપાણીએ જૂનાગઢમાં ધ્વજ ફરકાવ્યો વાયુદળના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી સંબોધનમાં લોકોને ગુજરાત રાજ્યની તાકાત વિશે વાત કરી ગુજરાતની હરીફાઈ અન્ય દેશ સાથે, દેશના રાજ્યો સાથે નહી – સીએમ રૂપાણી અમદાવાદ : 15મી ઓગસ્ટ 2021ના દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢમાં ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન બિલખા રોડ સ્થિત પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્ય સચીવ અને અધિક […]

15 ઓગસ્ટ 2021: સીએમ રૂપાણી અને રાજ્યપાલ જુનાગઢમાં રહેશે ઉપસ્થિત

ધ્વજ વંદન કાર્યક્રમનું કરાયું આયોજન શહેરને રંગબેરંગી રોશનીથી શણગારાયું ઉજવણીમાં સીએમ-રાજ્યપાલ રહેશે હાજર રાજકોટ : ભારત દેશ આઝાદ થયાને 75 વર્ષ થતા રાજ્યકક્ષાની 15 મી ઓગસ્ટની ઉજવણી જૂનાગઢ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાશે.15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આજે સાંજે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એટ […]

દુબઈમાં યોજાનારા એક્સ્પોમાં ગુજરાત સરકાર ભાગ લેશે

ગાંધીનગરઃ રાજ્યમાં ગત વર્ષે  જાન્યુઆરી-2021માં કોરોના સંક્રમણને કારણે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજી શકાઇ નહતી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી 2022માં સમિટના આયોજનની શક્યતા તપાસવાની શરૂઆત કરી છે, બીજી તરફ ઓક્ટોબરમાં યોજાનારા દુબઇ એક્ષ્પોમાં જોડાઇને ગુજરાત સરકાર વિદેશી રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. આ એક્ષ્પોમાં વાયબ્રન્ટ ગુજરાત અને ઇન્વેસ્ટ ઇન ગુજરાતનું પ્રમોશન કરાશે. 1લી ઓક્ટોબરથી દુબઇ ખાતે […]

જૂનાગઢમાં 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની થશે ઉજવણીઃ CM રૂપાણીના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે

અમદાવાદઃ રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ- 15મી ઓગસ્ટ-21ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. 15મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટરો વિવિધ જિલ્લા મથકોએ ધ્વજ વંદન કરાવશે. કચ્છમાં રાજ્યના મંત્રી આર.સી.ફળદુ, સુરતમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાબરકાંઠામાં કૌશિક પટેલ, રાજકોટમાં સૌરભ પટેલ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code