1. Home
  2. Tag "cm yogi"

ભારત સમૃદ્ધિની સીડીઓ ચઢી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન નરકના ખાડામાં પડ્યું છેઃ યોગી આદિત્યનાથ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના શાસકો પોતાના દેશને સંભાલી શકતા નથી, પરંતુ કાશ્મીર ઉપર નજર રાખીને બેઠા છે. જો કે, હવે આગામી દિવસોમાં પીઓકે પણ તેમના હાથમાંથી સરકવાની શકયતા છે. પીઓકેના નાગરિકો પણ ભારત સાથે જોડાવવાની માંગણી કરી રહ્યાં હોવાનું ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સતત સમૃદ્ધિની સીડીઓ ચડી રહ્યું […]

ઉત્તરપ્રદેશના સીએમ યોગીને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

 સીએમ યોગીને ભારત રત્ન ડૉ. આંબેડકર એવોર્ડથી સન્માનિત આદિત્યનાથે યુપીને ભયમુક્ત બનાવવાનું કામ કર્યું છે- પૂર્વ રાષ્ટ્રપતિ લખનૌઃ- દેશનું રાજ્ય ઉત્તરપ્રદેશ જે એક સમયે ગુંડાઓ માટે જાણીતું હતું પરંતુ જ્યારથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા ત્યારથી ઉત્તરપ્રદેશની ઓળખ બદલાઈ છે, હવે ઉત્તરપ્રદેષ રોકાણકારો માટેનું સ્થઆન બન્યું છે તો પ્રવાસન ક્ષેત્રમાં પણ આગવું સ્થાન ઘરાવે છે […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ ઉડુપીમાં BJPના કાર્યક્રમમાં PM મોદી અને CM યોગી રહેશે હાજર

બેંગ્લોરઃ કર્ણાટકમાં તા. 10મી મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, આ દરમિયાન 4 મેના રોજ ઉડુપીમાં ભાજપના કાર્યકરોનું સંમેલન યોજાવાનું છે. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક જ મંચ ઉપર જોવા મળે તેવી આશા ભાજપના સ્થાનિક તેનાઓ અને […]

અતિક-અશરફની હત્યાની ઘટનાને ગંભીરતાથી લઇ યોગીએ તપાસ સમિતિની રચના કરી

પ્રયાગરાજ મેડિકલ સંકુલ માર્ચ અને અશરફની ગોળી મારીને હત્યા કરવાની ઘટનાના ઘેરા પત્યાઘાત પડ્યા છે. ઉમેશપાલ સત્ય કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા અહેમદ બંધુઓની હત્યાને ગંભીરતાથી લઈને મુખ્યમંત્રી યોગી એ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ ઉપરાંત સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચનાનો પણ આદેશ કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મેડિકલ અર્થે અહેમદ […]

ઉમેશ પાલ હત્યા કેસ અશરફની ભૂલને કારણે અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો

લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના પુત્ર અસદ અને તેના સાગરિત ગુલામને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં હતા. તેમજ અસરની આજે ધાર્મિક વિધી સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. દરમિયાન અશરફે ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા શૂટરોને પોલીસને સોંપવાની ખાતરી આપી હતી. જે બાદ પોતાના વચનમાં અશરફ ફરી ગયો હતો. જેથી પોલીસે અસદ […]

અસદના એન્કાઉન્ટરને લઈને ઉમેશ પાલના પરિવારે સીએમ યોગીનો માન્યો આભાર

અસદના એન્કાઉન્ટરને લઈને ઉમેશ પાલના પરિવારને મળી શાંતિ ઉમેશપાલની પત્નિ અને માતાએ સીએમ યોગીનો માન્યો આભાર લખનૌઃ- માફીયા અતીક અહેમદને આજરોજ એન્કાઉન્ટરમાં ઠાર કરાયો છે,  અતીકનો પુત્ર અસદ UP STFએ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. ઉમેશ પાલ હત્યાકાંડનો આરોપી અને બાહુબલી અતીક અહેમદનો પુત્ર અસદ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આ હત્યાકાંડમાં શૂટર ગુલામ મોહમ્મદનું પણ મોત […]

સંરક્ષણ અને વ્યવસ્થાપન પદ્ધતિ સદીઓથી ભારતના સાંસ્કૃતિક મૂલ્યોનો એક ભાગઃ CM યોગી

લખનૌઃ કેન્દ્રીય વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન, શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે, ભારત માત્ર આબોહવા પરિવર્તન સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવવાની સાથે આપત્તિ પ્રતિકારક માળખાકીય સુવિધાઓ માટે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)નો સભ્ય પણ છે. આંતરરાષ્ટ્રીય જોડાણો જેમ કે કોએલિશન ફોર ઇન્ડસ્ટ્રી (સીડીઆરઆઇ) અને લીડરશિપ ગ્રૂપ ફોર ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન (લીડઆઇટી) શરૂ કરીને […]

કોરોનાને લઈને યોગી સરકાર સતર્ક -યુપી એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય યાત્રીઓનો કોવિડ ટેસ્ટ ફરજિયાત

કોરોનાને લઈને યોગી સરકાર બની સતર્ક  આંતરરાષ્ટ્રીય યાત્રીઓનો કોવિડ ટેસ્ટ હવે બન્યો ફરજિયાત લખનૌઃ- દેશભરમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે આવની સ્થિતિમાં અનેક રાજ્યોએ માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે તો કેટલાક રાજ્યોમાં કોરોના ટેસ્ટિંગ વધારાયું છએ ત્યારે ઉત્તરપ્રદેશની યોગી સરકાર પણ કોરોનાના વધતા જતા કેસોને લઈને હવે સતર્ક બની છે. પ્રાપ્ત વિગત પ્રમાણે યોગી […]

UPમાં ગુનેગારોને યોગીનો ડર, ભૂલ થયાનું લખાણ લખેલુ બોર્ડ ગળામાં ભરાવી પોલીસ સમક્ષ થયો હાજર

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે ગુનાખોરીને ડામવા માટે પોલીસને છુટો દાર આપ્યો છે. બીજી તરફ પોલીસની કામગીરીથી ગુનેગારોમાં ભય ફેલાયો છે. દરમિયાન એક ગુનેગાર મુઝફ્ફરનગરમાં ગળામાં મારાથી ભૂલ થઈ ગઈ તેવુ લખાણ લખેલુ પ્લેકાર્ડ લટકાવીને પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરનારા ગુનેગારના બે સાથીદારોની મન્સુરપુર પોલીસે દુધાહેડી જોહરા માર્ગ પરથી […]

યોગી દુષ્ટ અને અત્યાચાર ગુજારનારાઓનો નાશ કરવાનું કામ કરી રહ્યાં છેઃ નીતિન ગડકરી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીને ડામવા માટે યોગી સરકારે અભિયાન શરૂ કર્યું છે. ગુનેગારોની સામે આકરી કાર્યવાહી કરવાની સાથે ગુનાની આવકથી ઉભી કરેલી મિલકત સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી યોગી સરકાર અને પોલીસની કામગીરીથી અસામાજીકતત્વોમાં ભય ફેલાયો છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગોરખપુરમાં આયોજીત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરખામણી ભગવાન શ્રી કૃષ્ણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code