1. Home
  2. Tag "cm yogi"

પીએમ મોદી 15 ઓક્ટોબરના રોજ યુપીના સિદ્ધાર્થનગરની મુલાકાત લેશે- નવ નિર્માણ 7 મેડિકલ કોલેજનું કરશે ઉદ્ધાટન

પીએમ મોદી 24 ઓક્ટોબરના રોજ યુપીની મુલાકાતે જશે સિદ્ધાર્થનગર જીલ્લાની કરશે મુલાકાત 7 નવી નિર્માણ કોલેજનું કરશે લોકાર્પણ   દિલ્હી- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 ઓક્ટોબરના રોજ ઉત્તરપ્પરદેશના સિદ્ધાર્થનગર જીલ્લાની મુલાકાત લેશે, અહીં તેઓ પોતાના સંબોધન દરમિયાન 7 નવી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કરશે. આ સમગ્ર બાબતને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિતેલા દિવસને શનિવારના […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીઃ ભાજપ મતદાન વધારી નહીં શકનારા ધારાસભ્યોને પડતા મુકશે

લખનૌઃ ભાજપના પ્રદેશ સંગઠને સ્પષ્ટ કહ્યું છે કે, પાર્ટીને ચૂંટણી કાર્યક્રમો અને તૈયારીઓમાં રસ નહીં લેનારા ધારાસભ્યોની મુશ્કેલી વધશે. ધારાસભ્યોને ઈશારામાં જ સમાવી દેવામાં આવ્યું છે કે, મતદાર યાદીમાં નવા મતદાર ના વધારનારા ધારાસભ્યો ટિકીટની આશા ના રાખે. પ્રદેશ મહામંત્રી સંગઠન સુનીલ બંસલે એક બેઠકમાં કહ્યું કે, 15થી 20 ધારાસભ્યોએ માની લીધું છે કે ટેમની […]

ઉત્તરપ્રદેશમાં માફિયારાજ ચલાવનારા જેલના સળિયા પાછળ ધકેલાયાઃ PM મોદી

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અલીગઢના પ્રવાસ દરમિયાન રાજા મહેન્દ્ર પ્રતાપ વિશ્વવિદ્યાલય અને ડિફેન્સ કોરિડોરનું શિલાન્યાસ કર્યું હતું. આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યાં હતા. અલીગઢમાં પીએમ મોદીએ જનસભાને પણ સંબોધિત કરી હતી. પીએમ મોદીએ અલીગઢમાં ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહને પણ યાદ કર્યાં હતા. તેમણે સહ્યું હતું કે, આજે હુ કલ્યાણજીની ગેરહાજરી […]

ઉત્તરપ્રદેશમાં પીએમ મોદીના આગમનની તૈયારીઓઃ સીએમ યોગી આજે અલીગઢ ખાતે કાર્યક્રમોની તૈયારીઓ સમિક્ષા કરશે

ઉત્તરપ્રદેશના અલીગઢમાં પીએમના આગમનની તૈયારીઓ શરુ 14 તારીખે પીએમ મોદી અહીંની મુલાકાતે આવનાર છે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિ, અને સંરક્ષણ કોરિડોરનો શિલાન્યાસ કરશે દિલ્હીઃ દેશના પ્રધાનમંત્રી મરેન્દ્ર મોદી 14 સપ્ટેમ્બરના રોજ ઉત્રપર્દેશની મુલાકાતે આવનાર છે ત્યારે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી અને સંરક્ષણ કોરિડોર અલીગઢ નોડના શિલાન્યાસ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પીએમ […]

ઉત્તરપ્રદેશમાં CM યોગીના શાસનમાં વધુ એક શહેરનું નામ બદવાશે, મિયાંગંજનું નામ માયાગંજ કરાશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનમાં કેટલાક શહેરોના નામ બદલવામાં આવ્યાં છે. દરમિયાન ઉન્નાવ જિલ્લાના મિયાંગંજ ગ્રામ પંચાયતનું નામ બદલવા માટેનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. મિયાંગંજનું નામ બદલીને માયાગંજ કરવાની માંગણી કરાઈ છે. તાજેતરમાં જ અલીગઢ અને મૈનપુરીના નામ બદલવાનો પ્રસ્તાવ પાસ કરીને સરકારને મોકલી આપવામાં આવ્યો હતો. હવે વધુ એક ગ્રામ પંચાયતનું નામ બદલવાનો […]

ઉત્તરપ્રદેશઃ અલીગઢ સહિત બે જિલ્લાના નામ બદલવા શરૂ કરાઈ કવાયત

લખનૌ: ઉત્તરપ્રદેશની યોગી સરકારના શાસનમાં ફૈઝાબાદ સહિતના શહેરોના નામ બદલવામાં આવ્યાં છે. હવે વધુ બે શહેરોના નામ બદલવાની કવાયત શરૂ કરવામાં આવી છે. અલીગઢ જિલ્લાનું નામ હરિગઢ અને મેનપુરીનું નામ બદલીને મયન ઋષિના નામ ઉપર રાખવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ રાજય સરકારને મોકલી આપવામાં આવ્યો છે. આ અંગે આગામી દિવસોમાં ભાજપ સરકાર […]

યુપીના મહોબામાં પીએમ મોદી આજે ‘ઉજ્જવલા યોજના 2.0’ નો વર્ચ્યૂઅલ રીતે આરંભ કરશે, આ પ્રસંગે પેટ્રોલિયમ મંત્રી સાથે સીએમ યોગી હાજર રહેશે

પીએમ મોદી આજે ઉજ્જવલા યોજના  2.0 નો કરશે આરંભ યુપીના મહોબામાં સીમ યોગી સહીત પ્રેટોલિયમ મંત્રીની હશે હાજરી   લખનૌઃ આજરોજ 10 ઓગસ્ટના દિવસે પીએમ મોદી ઉત્તર પ્રદેશની વીરભુમિ ગણાતા મહોબામાં ગરીબી રેખા નીચે જીવતા ગરીબ પરિવારો માટે ઉજ્જવલા 2.0 નું વર્ચ્યુઅલ રીતે શુભઆરંભ કરશે.આ સાથે જ પ્રધાનમંત્રી મોદી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ […]

5 ઓગસ્ટની શુભ તિથિએ વધુ એક ઈતિહાસ બન્યોઃ CM યોગીએ ભારતીય હોકી ટીમને આપી શુભેચ્છાઓ

લખનૌઃ ભારતીય હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય પુરુષ હોકી ટીમ કાંસ્ય મેડલ જીતતા ભારતીય ખેલાડીઓ ઉપર શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હોકી ટીમને શુભકામનાઓ આપી હતી. જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ 5 ઓગસ્ટના દિવસનો ઇતિહાસ કરીને અનોખી રીતે શુભકામનાઓ પાઠવી હતી. आज 05 अगस्त की ऐतिहासिक […]

ભારતના આ રાજ્યના CMને ઓસ્ટ્રેલિન સાંસદે પોતાના દેશમાં લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી

ઉત્તરપ્રદેશમાં કોરોનાના કેસમાં ઘટાડો ઉત્તરપ્રદેશ મોડેલના ઓસ્ટ્રેલિયન સાંસદે કર્યાં વખાણ ટ્વીટ કરીને પોતાના દેશ લઈ જવાની વ્યક્ત કરી ઈચ્છા લખનૌઃ ઉત્તરપ્રદેશમાં સતત ઘટી રહેલા કોરોનાના કેસને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મોડલના વખાણ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ થઈ રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાના સાંસદ ક્રેગ કેલીએ યુપી સીએમના કામથી એટલા પ્રભાવિત થયાં છે કે તેમણે […]

યુપી સરકારે UP Population Policyની કરી જાહેરાત, જાણો શું કહ્યું CM યોગીએ?

વસતી નિયંત્રણને લઇને યુપી સરકારે લીધો મહત્વનો નિર્ણય મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ જનસંખ્યા નીતિ 2021-2030 જાહેર કરી વધતી જતી જનસંખ્યા સમાજમાં વ્યાપ્ત અસમાનતા સહિત મુખ્ય સમસ્યાઓનું જળમૂળ છે નવી દિલ્હી: યુપીમાં વસતી નિયંત્રણને લઇને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહત્વની જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશ જનસંખ્યા નીતિ 2021-2030 જાહેર કરી હતી. વિશ્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code