1. Home
  2. Tag "CM"

ગુજરાત એસટીની ડબલ ડેકર ઈલેક્ટ્રિક AC બસનું મુખ્યમંત્રીએ ગિફ્ટસિટીથી કર્યું લોન્ચિંગ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-એસ.ટી. દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર સેવામાં મૂકાઈ રહેલી અતિઆધુનિક ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોચિંગ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટિવિટી અને અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને ગતિશક્તિની આધારશીલા ગણાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી. નિગમે […]

વિષ્ણુદેવ સાયએ છત્તીસગઢના સીએમ તરીકે લીધા શપથ,વિજય શર્મા,અરુણ સાવ બન્યા ડેપ્યુટી સીએમ

રાયપુર : વિષ્ણુ દેવ સાયએ રાયપુરમાં આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે ભાજપના ધારાસભ્યો અરુણ સાવ અને વિજય શર્માએ છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા.શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, આસામના મુખ્ય પ્રધાન હિમંતા […]

રાજસ્થાનમાં CMના નામ પર સસ્પેન્સનો આવશે અંત,આવતીકાલે જયપુરમાં યોજાશે મહત્વની બેઠક

જયપુર:છત્તીસગઢમાં નવા મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરવામાં આવી છે. આદિવાસી ચહેરો વિષ્ણુ દેવ સાયને રાજ્યની કમાન સોંપવામાં આવી છે. હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાનનો વારો છે. મધ્યપ્રદેશમાં પણ આજે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. ભોપાલમાં સાંજે 4 વાગે બીજેપી વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી છે. તે જ સમયે, રાજસ્થાનમાં મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ યથાવત છે, જેની પુષ્ટિ […]

મુખ્યમંત્રી દ્વારા શુક્રવારે 17 જિલ્લાના 155 ભોજન વિતરણ કેન્દ્રોનો કરાવાશે શુભારંભ

ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તા. 10મી નવેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી સમગ્ર રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત નવા 155 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરાવશે. વિવિધ કડીયાનાકા ખાતે શરુ થનારા આ ભોજન વિતરણ કેન્દ્રો ખાતેથી બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને વ્યક્તિ દીઠ માત્ર  પાંચ રૂપિયામાં પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવશે. આ સ્થાયી કેન્દ્રો ઉપરાંત જે બાંધકામ […]

મિઝોરમ : EVM ખરાબ થવાને કારણે CM ન આપી શક્યા વોટ, મતદાન મથકથી પરત ફરતી વખતે આપ્યું આ મોટું નિવેદન

અઇજોલ:મિઝોરમમાં 40 સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે મંગળવારે સવારે 7 વાગ્યે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. રાજ્યના 8.57 લાખથી વધુ મતદારો 174 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. જેમાં 4.39 લાખ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે EVM ખરાબ થવાને કારણે […]

સરકાર ગેરેન્ટર હોય ત્યારે બેન્કોએ નાના વેપારીઓને સરળતાથી ધિરાણ આપવું જોઈએઃ મુખ્યમંત્રી

ગાંધીનગરઃ  સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 178 મી બેઠકના અધ્યક્ષ સ્થાનેથી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના અને ગરીબ માનવીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા આર્થિક સહાય આપવાનો જે ઉદ્દાત ભાવ દાખવ્યો છે તેમાં બેન્‍ક્સ વધુને વધુ સક્રિયતા થી મદદરૂપ થાય તે અપેક્ષિત છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોન સહાય યોજનાઓની વ્યાપક સફળતા માટે […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયો કોન્ફરન્સથી પૂરગ્રસ્ત જિલ્લાના કલેક્ટરો સાથે સ્થિતિની સમીક્ષા કરી

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદથી વધુ પ્રભાવિત થયેલા ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, કચ્છ અને મોરબી જિલ્લાના કલેક્ટર્સ સાથે તેમના જિલ્લાઓમાં માલમિલકતને, પશુઓને, તથા ખેતીવાડી, વીજળી, પાણી-પુરવઠા, વગેરેને થયેલા નુકસાનની પ્રાથમિક વિગતો આ વિડિયો કોન્ફરન્સથી ચર્ચા કરીને મેળવી હતી. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમ જ વિવિધ વિભાગોના અધિક મુખ્ય સચિવો, […]

ચંદ્રયાન-3નું સફળ ઐતિહાસિક લેન્ડિંગ મુખ્યમંત્રીએ ઈસરો, અમદાવાદ ખાતેથી લાઇવ નિહાળ્યું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ચંદ્રયાન-3ના સફળ અને ઐતિહાસિક લેન્ડિંગ ઇસરો, અમદાવાદ ખાતેથી નિહાળ્યું હતું અને ઇસરોના વિજ્ઞાનીઓ અને અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડી ભારતમાતાનું ગૌરવગાન કરતાં કહ્યું કે, વિશ્વ ગગન મેં ફિર સે ગુંજે – ભારત મા કી જય જય જય, મુખ્યમંત્રીએ ચંદ્રયાન-3ના લેન્ડરના ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટલેન્ડિંગ પછી સૌને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે વડાપ્રધાન […]

ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા 2 દિવસ માટે મોકૂફ,CMએ ભક્તોને કરી આ અપીલ

 દહેરાદુન: ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે કહ્યું કે રાજ્યમાં ભારે વરસાદને જોતા ચારધામ યાત્રા બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. અહીં જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અવિરત વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રાને બે દિવસ માટે સ્થગિત કરવામાં આવી […]

અમરેલી જિલ્લામાં 114.86 એકર જમીનમાં 75 અમૃત સરોવરઃ શનિવારે CM, રાજ્યપાલ મુલાકાત લેશે

ગાંધાનગરઃ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વવાનને સહર્ષ વધાવી લેતા અમરેલી જિલ્લામાં 75 અમૃત સરોવરનું નિર્માણ કરાયું છે. આ પૈકી અમરેલી જિલ્લાના દુધાળા ખાતે લોકભાગીદારીથી ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિર્માણ પામેલા અમૃત સરોવરની રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ શનિવારે મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ જળ સિંચનના કામોનું નિરીક્ષણ કરશે. હાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code