મધ્યપ્રદેશઃ નર્મદા નદીમાં પ્રવાસીઓ માટે ક્રુઝ સેવાનો આરંભ કરાશે
મુંબઈઃ ગુજરાતમાં નર્મદા નદી ઉપર બાંધવામાં આવેલા સરદાર ડેમની આસપાસ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ગણો વિકાસ થયો છે. હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અનેક પ્રવાસન સ્થળોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ દરરોજ હજારોની સંખ્યામાં અહીં મુલાકાતે આવે છે. દરમિયાન મધ્યપ્રદેશમાં પણ નર્મદા નદીના કિનારાના આસપાસના વિસ્તારના વિકાસને વેગ આપવામાં આવી રહ્યો છે. નર્મદા નદીમાં ક્રુઝ […]


