પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ સભ્યોની સામુહિક હત્યા, લૂંટના ઈદારે હત્યા થયાની આશંકા
લખનૌઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં સામુહિક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખેવરાજપુર ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં આરોપીઓએ હત્યા કર્યા બાદ મકાનને આગ પણ લગાવી હતી. હત્યારાઓએ બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ આ […]


