1. Home
  2. Tag "collapsed"

અમદાવાદઃ દરિયાપુરમાં ઈમારતનો જર્જરિત ભાગ ધરાશાયી થઈ, મોટી જાનહાની ટળી

ઈમારતના કાટમાળ નીચે વાહનો દબાયા ઈમારતનો ભાગ ધરાશાયી થતા નાસભાગ મચી અમદાવાદઃ રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, બીજી તરફ જર્જરિત અને કાચા મકાન ધરાશાયી થવાની ઘટના સામે રહી છે. દરમિયાન અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં લાખોટાની પોળમાં એક ઈમારતની છત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. […]

તાપીમાં મીંઢોળા નદી ઉપરનો નવનિર્મિત પુલ ધરાશાયી થયો, ગુણવત્તાને લઈને સવાલો ઉભા થયા

વર્ષ 2021થી પુલના નિર્માણની કામગીરી શરુ કરાઈ હતી પુલના નિર્માણ બાદ લોકાર્પણની રાહ જોવાતી હતી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના તાપીમાં મીંઢોળા નદી પરનો નવનિર્મિત પુલ અચાનક ધરાશાયી થતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. આ પુલનું હજુ સુધી લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી તે પહેલા જ ધરાશાયી થઈ જતા તેના […]

CNGના ભાવમાં તોતિંગ વધારા બાદ સીએનજી કિટ્સ ઉદ્યોગ પડી ભાંગ્યો, અનેક લોકો બેરોજગાર બન્યા

અમદાવાદઃ ગુજરાતમાં સીએનજીના ભાવ ઓછા હતા ત્યારે અનેક વાહનચાલકોએ પોતાની પેટ્રોલ કારને સીએનજીમાં તબદીલ કરાવતા હતા. અને મોટાભાગના પેટ્રોલ સંચાલિત જુના વાહનો સીએનજીમાં તબદીલ થયા હતા. ત્યારબાદ સીએનજીના ભાવમાં પણ તોતિંગ વધારો થવા લાગ્યો અને તેના ભાવ પેટ્રોલ નજીક પહોંચી જતાં સીએનજી કિટ્સ ઉદ્યોગને ભારે ફટકો પડ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં એક સમયે કારમાં […]

ભરૂચના સમની પાસે રૂપિયા 23 કરોડના ખર્ચે બનાવાયેલો ફ્લાયઓવરબ્રિજ 25 દિવસમાં તૂટી ગયો

ભરૂચઃ રાજ્યમાં કરોડોના ખર્ચે વિકાસના કામો કરવામાં આવે છે, પણ ભ્રષ્ટ તંત્રને લીધે વિકાસ કામોનું નબળું બાંધકામ મહિનામાં જ તૂટી જતું હોય છે. ભરૂચના સમની નજીક રેલવે ફાટક ઉપર બનાવાયેલો ફલાય ઓવરબ્રિજ માત્ર 25 દિવસમાં જ તૂટી ગયો છે. આ બ્રિજ ઉપર મસમોટા ગાબડાં પડી ગયા છે. રૂ. 23 કરોડના ખર્ચે આ ફલાય ઓવર બનાવવામાં […]

પાટણ શહેરનાં ખેજડાની પોળ, સોનીવાડા વિસ્તારમાં જર્જરિત મકાન ધડાકા સાથે થયું ધરાશાયી

પાટણઃ  શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે. શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારમાં અનેક મકાનો જજૅરિત હાલતમાં પડવાના વાંકે ઉભા છે,  ચોમાસાની ઋતુમાં આવા કેટલાય મકાનો વરસાદી પાણીના કારણે ભેજવાળા બનીને ધરાશાયી બનતા હોય છે. ત્યારે શહેરના ખેજડાની પોળના સોનીવાડા વિસ્તારમાં એક જર્જરિત મકાન ધડાકા સાથે તૂટી પડ્યું હતું. જોકે કોઈ […]

દિલ્હીઃ સત્યનિકેતન વિસ્તારમાં એક બહુમાળી ઈમારત ધરાશાયી, 6 વ્યક્તિઓને બચાવાયાં

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં એક ઈમારત ધરાશાયી થવાની ઘટના બની હતી. દક્ષિણ દિલ્હીના સત્યનિકેતન વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. તેમજ કાટમાળ નીચે દબાયેલા 6 વ્યક્તિઓને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. […]

ગુરુગ્રામમાં બહુમાળી ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી, મહિલાનું મોત

કાટમાળની નીચે ઉચ્ચ સરકારી અધિકારી દબાયા વહીવટી તંત્રની બચાવ ટીમ ઘટના સ્થળે બહુમાળી ઈમારત ખાલી કરાવવામાં આવી નવી દિલ્હીઃ ગુરુગ્રામના સેક્ટર 109માં દ્વારકા એક્સપ્રેસ વેની બાજુમાં આવેલા ચિન્ટેલ પેરાડિસો સોસાયટીના ડી ટાવરના 6ઠ્ઠા માળના ડ્રોઇંગ રૂમની છત તૂટી પડી હતી. છતનો કાટમાળ પાંચમા માળે પડતાં ગ્રાઉન્ડ ફ્લોર સુધીના ડ્રોઇંગ રૂમનો એક ભાગ ધરાશાયી થયો હતો. […]

અંકલેશ્વર જીઆઈડીસીમાં એક કંપનીની દિવાલ ધરાશાયી થતા 4 શ્રમજીવીના મોત

અમદાવાદઃ ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક કંપનીની દિવાસ અચાનક ધરાશાયી થતા 4 શ્રમજીવીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. અહીં બાંધકામનું કામ ચાલતુ હતું ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં દીવાલ ધરાશયી થતા દોડધામ મચી ગઈ હતી. જેમાં કન્સ્ટ્રકશનનું કામ કરતા 4 જેટલા કામદારોને ઈજા થતા […]

ઉત્તરપ્રદેશઃ શાહજહાંપુર-દિલ્હી હાઈવે પરનો કોલાઘાય બ્રિજ થયો ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી

લખનૌઃ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરને દિલ્હીથી જોડતા હાઈવે પર સ્થિત કોલાઘાટ બ્રિજ તૂટી પડ્યો હોવાનું જાણવા મળે છે. જલાલાબાદ પોલીસ સ્ટેશન પાસે રામગંગા કોલાઘાટ પુલનો એક ભાગ તૂટીને નીચે પડ્યો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. અકસ્માત સમયે એક કાર પુલ પરથી પસાર થઈ રહી હતી, જે અધવચ્ચે ફસાઈ ગઈ હતી. કારમાં […]

મુંબઇના બાંદ્રા-કુર્લામાં નિર્માણાધીન ઑવરબ્રીજ ધરાશાયી, 13 મજૂરો ઇજાગ્રસ્ત, રેસ્ક્યુ ઑપરેશન ચાલુ

મુંબઇમાં નિર્માણાધીન ઑવરબ્રીજ ધરાશાયી આ દુર્ઘટનામાં 13 મજૂરો ઇજાગ્રસ્ત રેસ્ક્યુ ઓપરેશન ચાલુ નવી દિલ્હી: મુંબઇમાં શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ વિસ્તારમાં એક બાંધકામ હેઠળનો ફ્લાયઓવરો ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં લગભગ 13 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનો અહેવાલ છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હજુ પણ અન્ય લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code