અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સના 3200 કરોડની વસુલાત બાકી, વ્યાજમાફીના યોજના જાહેર
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટીધારકોને માટે રિબેટ યોજના શરૂ કરવા છતાં ધણબધા નાગરિકો પ્રોપર્ટી ટેક્સ ભરતા નથી. ત્યારે મ્યુનિ.એ ફરીવાર પ્રોપર્ટી ટેક્સના બાકી નાણાં વસૂલ કરવા માટે વ્યાજમાફી યોજના જાહેર કરી છે. શહેરમાં પ્રોપર્ટી ટેક્સના 3200થી 3500 કરોડની જંગી રકમની વસૂલાત બાકી હોવાનો મ્યુનિ.એ સ્વીકાર કર્યો હતો. અમદાવાદના પ્રોપર્ટીધારકોને બાકી વેરા માટે ૬ઠ્ઠી જાન્યુઆરીથી માર્ચ […]