1. Home
  2. Tag "Complete"

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂર્ણ, દર્શન સવારે 5થી રાતના 12 વાગ્યા સુધી કરી શકાશે

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ ઉમટી પડે તેવી શક્યતા છે. ભાદરવી પૂનમ દરમિયાન ભાવિકોને માતાજીના દર્શન માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબાજી મંદિર વહેલી સવારના 5 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી ખૂલ્લુ રાખવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રદ્ધા આસ્થા […]

ગીરની કેસર કેરીની સિઝન હવે પુરી થવાની તૈયારીમાં, સ્વાદ રસિયાઓને આ વર્ષે બહુ મજા ન આવી

રાજકોટઃ ગીરની કેસર કેરીની સીઝન હવે પૂર્ણ થવાની  તૈયારી છે. હવે વરસાદનું આગમન ઢૂંકડું છે ત્યારે આશરે સપ્તાહમાં ગીરની કેસર કેરી બજારમાંથી વિદાય લેશે. વાવાઝોડાં અને પ્રતિકૂળ હવામાનને લીધે કેરીનું ઉત્પાદન આ વર્ષે  ઓછું રહ્યું હતું. સાથે  સ્વાદ અને સુગંધમાં પણ આ વખતે મજા રહી નથી એટલે કેસર કેરીના સ્વાદરસિયા નિરાશ થયા છે. તાલાળા તરફની […]

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ પૂર્ણ, એસ.ટી 350 બસ દોડાવશે

જૂનાગઢ :  શહેરમાં ગિરનારની તળેટી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો શિવરાત્રીના ગણતરીના દિવસ બાકી છે, ત્યારે મેળાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મેળા દરમિયાન પોલીસનો પુરતો બંદોબસ્ત ફાળવવામાં આવશે. કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી અને સરકારે મેળાને મંજુરી આપી હોવાથી આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code