છત્તીસગઢ : પીએમ મોદીએ ફરી એકવાર કોંગ્રેસ સરકાર પર કર્યા આકરા પ્રહારો
દિલ્હી: છત્તીસગઢના મુંગેલીમાં વિજય સંકલ્પ મહારેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે હું મુંગેલીમાં આવ્યો છું, મહામાયા માઈની આ ભૂમિ પર સમગ્ર છત્તીસગઢ કોંગ્રેસના કુશાસનના અંતની ઉજવણી કરી રહ્યું છે. પ્રથમ તબક્કાના મતદાનથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ છત્તીસગઢમાંથી હારી […]


