1. Home
  2. Tag "congress government"

કેરળની સિલ્વરલાઇન પર આખરે બ્રેક, હવે વિકાસ પણ વેઇટિંગ લિસ્ટમાં?

હેમંત પરમાર દ્વારા જે સેમી હાઈ-સ્પીડ રેલ કેરળના ભવિષ્યને નવી દિશા આપી શકતી હતી, તે સિલ્વરલાઇન (K-Rail) યોજના પર આખરે બ્રેક લાગી ગઈ છે. કેરળની કોંગ્રેસ સરકારના નેતૃત્વમાં મુખ્યમંત્રી વી.ડી. સતીશને રાજ્યની આ બહુચર્ચિત અને મહત્ત્વાકાંક્ષી યોજનાને સંપૂર્ણ રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. અંદાજે 64,000 કરોડના આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી જમીન અધિગ્રહણની તમામ સૂચનાઓ […]

તેલંગણામાં કોંગ્રેસ સરકારની ટીકા કરનાર બસ ડ્રાઈવરે નોકરી ગુમાવીઃ હોબાળા બાદ મામલો થાળે પડ્યો

તેલંગાણામાં વિપક્ષના વિરોધ બાદ કોંગ્રેસ અંગે ટિપ્પણી કરનાર બસ ડ્રાઈવરની નોકરી બચી; ટ્રાન્સપોર્ટ મંત્રીએ ડ્રાઈવરને હટાવવાનો આદેશ રદ કરાવ્યો હૈદરાબાદ, 27 મે 2026: તેલંગાણામાં કોંગ્રેસ સરકારની ટીકા કરનાર બસ ડ્રાઈવરે નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે, આ મુદ્દાએ તત્કાળ રાજકીય સ્વરૂપ પકડી લેતા અને ભાજપ સહિત વિરોધ પક્ષોના હોબાળા બાદ ડ્રાઈવરની નોકરી બચી હોવાનું જાણવા […]

લોકસભા ચૂંટણી 2024ને લઈને કર્ણાટક સરકારે કરેલા સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

બેંગ્લોર, 2 જાન્યુઆરી 2026: લોકસભા ચૂંટણી 2024ને લઈને કર્ણાટકની સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ઈવીએમ ઉપર જનતાએ ભરોસો વ્યક્ત કર્યો છે. સર્વે અનુસાર 83 ટકા લોકોએ કહ્યું હતું કે, ઈવીએમ વિશ્વાસપાત્ર છે, આ રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યાં છે. જેઓ લાંબા સમયથી ચૂંટણી પ્રક્રિયા અને ઈવીએમની […]

કર્ણાટકની કોંગ્રેસ સરકારે મુસ્લિમોને ઓબીસીની યાદીમાં સામેલ કર્યાં, વિવાદ વકરવાની આશા

નવી દિલ્હીઃ કર્ણાટકની કોંગ્રેસ સરકારે આરક્ષણનો લાભ આપવા માટે મુસ્લિમોને પછાત વર્ગ એટલે કે ઓબીસીમાં સામેલ કર્યાં છે. તેમ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે જણાવ્યું હતું. એનસીબીસીએ કર્ણાટક સરકારના આંકડાનો હવાલો આપીને પુષ્ટી કરી છે. રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગએ જણાવ્યું હતું કે, કર્ણાટક સરકારના આંકડા અનુસાર, કર્ણાટકની તમામ મુસ્લિમ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર […]

કોંગ્રેસ શાસિત રાજ્યમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છેઃ નરેન્દ્ર મોદી

જયપુરઃ ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. હનુમાન જયંતિ પર તેમણે પોતાના ભાષણની શરૂઆત ‘બજરંગ બલી કી જય’થી કરી હતી. જે બાદ તેમણે કર્ણાટકની એક ઘટના યાદ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, કોંગ્રેસ સરકાર દરમિયાન હનુમાન ચાલીસા સાંભળી રહેલા એક વેપારીને માર મારવામાં આવ્યો […]

કર્ણાટક સરકારના મંદિરો પર ટેક્સ લાદવાનું બિલ રાજ્યપાલે પરત કર્યું

બેંગ્લોરઃ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કર્ણાટક સરકારના મંદિરો પર ટેક્સ લાદવાનું બિલ સરકારને પરત કરી દીધું છે. રાજ્યપાલે વધુ સ્પષ્ટતા સાથે બિલને ફરીથી સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ બિલમાં મંદિરોની આવક પર ટેક્સ લગાવવાની જોગવાઈ કરાઈ હતી. આ બિલનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજભવન વતી, એવું કહેવામાં આવ્યું છે કે, કર્ણાટક […]

મંદિરો પાસેથી ટેક્સ વસુલવા મામલે કર્ણાટકની કોંગ્રેસ સરકારની પીછેહઠ, વિધાન પરિષદમાં અટક્યું વિધેયક

બેંગ્લુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારની પીછેહઠ થઈ છે. કર્ણાટક સરકારનું હિન્દુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ સંશોધન વિધેયક વિધાન પરિષદમાં પસાર થઈ શક્યું નથી. વિપક્ષી દળ કોંગ્રેસ અને જેડીએસએ બિલનો વિરોધ કર્યો હતો. વિધાન પરિષદમાં વિપક્ષ પાસે બહુમત છે જેના પરિણામે વિપક્ષના વિરોધને પગલે આ બિલ પાસ થઈ શક્યું ન હતું. મંદિર વિધાયકને ગત અઠવાડિયે કોંગ્રેસ સરકારે […]

તેલંગાણામાં ઓવૈસીની પ્રોટમ સ્પીકર તરીકેની નિમણુંકનો વિરોધ, કોંગ્રેસ ઉપર BJPના આકરા પ્રહાર

બેંગ્લોરઃ તેલંગાણાની નવી ચૂંટાયેલી સરકારે શનિવારે નવા સભ્યોને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવવા માટે વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. એઆઈએમઆઈએમના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને વિધાનસભાના સભ્યોને શપથ લેવડાવવા માટે તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન વતી વચગાળાના સ્પીકર (પ્રોટેમ સ્પીકર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેલંગાણા ભાજપે ઓવૈસીની નિમણૂકને લઈને વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે રાજ્યપાલ તમિલિસાઈને પત્ર લખ્યો […]

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી:બસ એક દિવસની રાહ,કોંગ્રેસ સરકારમાંથી મળશે મુક્તિ : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

દિલ્હી: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારનો ઘોંઘાટ હવે શમી ગયો છે. અહીંની તમામ બેઠકો પર પણ મતદાન થયું છે. વોટિંગ બાદ ટીવી ચેનલોના એક્ઝિટ પોલ્સે અમુક હદે સ્થિતિ સ્પષ્ટ કરી છે. ઘણા એક્ઝિટ પોલ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનમાં કોંગ્રેસને પાછળ છોડી દીધી છે. તો કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસ આગળ આવતી દેખાઈ રહી છે.આવી […]

રાજસ્થાનમાં ફરી કોંગ્રેસ સરકાર બનાવશે, સચિન પાયલોટે વ્યક્ત કર્યો વિશ્વાસ

જયપુર, કોંગ્રેસના નેતા સચિન પાયલોટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં ફરી એકવાર કોંગ્રેસની સરકાર બનશે. પોતાના મતવિસ્તાર ટોંકમાં મીડિયા સાથે વાત કરતા પાયલોટે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ વખતે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી ફરી સરકાર બનાવશે. આ સાથે પાયલોટે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ચિંતિત છે કારણ કે તેમના સ્થાનિક નેતૃત્વ અભિયાનમાં કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code