1. Home
  2. Tag "congress government"

કર્ણાટકની કોંગ્રેસ સરકારે મુસ્લિમોને ઓબીસીની યાદીમાં સામેલ કર્યાં, વિવાદ વકરવાની આશા

નવી દિલ્હીઃ કર્ણાટકની કોંગ્રેસ સરકારે આરક્ષણનો લાભ આપવા માટે મુસ્લિમોને પછાત વર્ગ એટલે કે ઓબીસીમાં સામેલ કર્યાં છે. તેમ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગે જણાવ્યું હતું. એનસીબીસીએ કર્ણાટક સરકારના આંકડાનો હવાલો આપીને પુષ્ટી કરી છે. રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગએ જણાવ્યું હતું કે, કર્ણાટક સરકારના આંકડા અનુસાર, કર્ણાટકની તમામ મુસ્લિમ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર […]

કોંગ્રેસ શાસિત રાજ્યમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છેઃ નરેન્દ્ર મોદી

જયપુરઃ ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. હનુમાન જયંતિ પર તેમણે પોતાના ભાષણની શરૂઆત ‘બજરંગ બલી કી જય’થી કરી હતી. જે બાદ તેમણે કર્ણાટકની એક ઘટના યાદ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, કોંગ્રેસ સરકાર દરમિયાન હનુમાન ચાલીસા સાંભળી રહેલા એક વેપારીને માર મારવામાં આવ્યો […]

કર્ણાટક સરકારના મંદિરો પર ટેક્સ લાદવાનું બિલ રાજ્યપાલે પરત કર્યું

બેંગ્લોરઃ કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે કર્ણાટક સરકારના મંદિરો પર ટેક્સ લાદવાનું બિલ સરકારને પરત કરી દીધું છે. રાજ્યપાલે વધુ સ્પષ્ટતા સાથે બિલને ફરીથી સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ બિલમાં મંદિરોની આવક પર ટેક્સ લગાવવાની જોગવાઈ કરાઈ હતી. આ બિલનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજભવન વતી, એવું કહેવામાં આવ્યું છે કે, કર્ણાટક […]

મંદિરો પાસેથી ટેક્સ વસુલવા મામલે કર્ણાટકની કોંગ્રેસ સરકારની પીછેહઠ, વિધાન પરિષદમાં અટક્યું વિધેયક

બેંગ્લુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારની પીછેહઠ થઈ છે. કર્ણાટક સરકારનું હિન્દુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ સંશોધન વિધેયક વિધાન પરિષદમાં પસાર થઈ શક્યું નથી. વિપક્ષી દળ કોંગ્રેસ અને જેડીએસએ બિલનો વિરોધ કર્યો હતો. વિધાન પરિષદમાં વિપક્ષ પાસે બહુમત છે જેના પરિણામે વિપક્ષના વિરોધને પગલે આ બિલ પાસ થઈ શક્યું ન હતું. મંદિર વિધાયકને ગત અઠવાડિયે કોંગ્રેસ સરકારે […]

તેલંગાણામાં ઓવૈસીની પ્રોટમ સ્પીકર તરીકેની નિમણુંકનો વિરોધ, કોંગ્રેસ ઉપર BJPના આકરા પ્રહાર

બેંગ્લોરઃ તેલંગાણાની નવી ચૂંટાયેલી સરકારે શનિવારે નવા સભ્યોને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવવા માટે વિધાનસભા સત્ર બોલાવ્યું હતું. એઆઈએમઆઈએમના ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીને વિધાનસભાના સભ્યોને શપથ લેવડાવવા માટે તેલંગાણાના રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજન વતી વચગાળાના સ્પીકર (પ્રોટેમ સ્પીકર) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેલંગાણા ભાજપે ઓવૈસીની નિમણૂકને લઈને વાંધો ઉઠાવ્યો છે અને આ અંગે રાજ્યપાલ તમિલિસાઈને પત્ર લખ્યો […]

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી:બસ એક દિવસની રાહ,કોંગ્રેસ સરકારમાંથી મળશે મુક્તિ : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર

દિલ્હી: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પ્રચારનો ઘોંઘાટ હવે શમી ગયો છે. અહીંની તમામ બેઠકો પર પણ મતદાન થયું છે. વોટિંગ બાદ ટીવી ચેનલોના એક્ઝિટ પોલ્સે અમુક હદે સ્થિતિ સ્પષ્ટ કરી છે. ઘણા એક્ઝિટ પોલ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનમાં કોંગ્રેસને પાછળ છોડી દીધી છે. તો કેટલાક એક્ઝિટ પોલમાં કોંગ્રેસ આગળ આવતી દેખાઈ રહી છે.આવી […]

રાજસ્થાનમાં ફરી કોંગ્રેસ સરકાર બનાવશે, સચિન પાયલોટે વ્યક્ત કર્યો વિશ્વાસ

જયપુર, કોંગ્રેસના નેતા સચિન પાયલોટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં ફરી એકવાર કોંગ્રેસની સરકાર બનશે. પોતાના મતવિસ્તાર ટોંકમાં મીડિયા સાથે વાત કરતા પાયલોટે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ વખતે રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી ફરી સરકાર બનાવશે. આ સાથે પાયલોટે કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ચિંતિત છે કારણ કે તેમના સ્થાનિક નેતૃત્વ અભિયાનમાં કોઈ […]

છત્તીસગઢ : પીએમ મોદીએ ફરી એકવાર કોંગ્રેસ સરકાર પર કર્યા આકરા પ્રહારો

દિલ્હી: છત્તીસગઢના મુંગેલીમાં વિજય સંકલ્પ મહારેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આજે જ્યારે હું મુંગેલીમાં આવ્યો છું, મહામાયા માઈની આ ભૂમિ પર સમગ્ર છત્તીસગઢ કોંગ્રેસના કુશાસનના અંતની ઉજવણી કરી રહ્યું છે. પ્રથમ તબક્કાના મતદાનથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ છત્તીસગઢમાંથી હારી […]

કર્ણાટકઃ મંદિરના વિકાસ કાર્યો માટે નાણા ફાળવવા ઉપર પ્રતિબંધ ફરમાવતો આદેશ સરકારે પરત ખેંચ્યો

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે મંદિરના વિકાસ કાર્યો માટે ફંડ અટકાવવાના નિર્ણય બાદ વિવાદ વધ્યા પછી આદેશને પાછો ખેંચી લીધો છે, રાજ્યની માલિકીના મંદિરોના વિકાસ કાર્યો માટે નાણાં આપવા પર પ્રતિબંધ ફરમાવાના સરકારના આદેશ બાદ ભાજપે વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી હતી, જ્યારે હિન્દુત્વવાદી સંગઠનોએ તેને હિન્દુ વિરોધી ગણાવ્યું હતું. મુઝરાઈના પ્રધાન આર રામલિંગા રેડ્ડીએ સ્પષ્ટ કર્યું હતું […]

કર્ણાટકઃ હવે કોંગ્રેસ સરકારે મંદિર નિર્માણ અને રિનોવેશન સંબધિત કામ માટે અપાતુ ફંડ અટકાવાનો કર્યો નિર્ણય

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભાજપની સરકારના પતન બાદ કોંગ્રેસે સત્તા સંભાળી છે. બીજી તરફ ગત ભાજપની સરકારના કેટલાક નિર્ણયો હાલની કોંગ્રેસ સરકાર બદલી રહી છે. હવે મંદિરોના ડેવલપમેન્ટ અને રિનોવેશન સંબંધિત કામગીરીમાં ફાળવવામાં આવતા ફંડને અટકાવી દેવાનો આદેશ કર્યો છે. સરકારના નિર્ણયને પગલને ભાજપ અ હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. તેમજ નિર્ણય પરત ખેંચવાની માંગણી કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code