1. Home
  2. Tag "Congress leaders met the affected"

અમદાવાદના ઓઢવમાં માલધારીઓના મકાનો તોડી પડાતા કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્તોને મળ્યાં

એએમસી દ્વારા ઓઢવની રબારી વસાહતમાં મેગા ડિમોલેશન કરાયું કોંગ્રેસના સાંસદ શક્તિસિંહએ અસરગ્રસ્તોનું આપ્યું આશ્વાસન વસાહતીઓએ કહ્યું વર્ષો પહેલા સરકારે જ જગ્યા ફાળવી હતી અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરીને માલધારીઓના મકાનો તોડી પાડ્યા છે. કહેવાય છે. કે, આ જગ્યા મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની છે. અને વર્ષોથી આ જગ્યા પર માલધારીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code