1. Home
  2. Tag "COngress"

રાજ્યમાં મોંધવારી અને બેરોજગારીની વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ધરણાં કરાયા, કાર્યકરોની અટકાયત

અમદાવાદઃ ભાજપ સરકારની ખોટી આર્થિક નિતિ વિરૂધ્ધ, વધતી જતી મોંઘવારી, ચિંતાજનક બેરોજગારી અને મુર્ખતાપૂર્ણ લગાવવામાં આવેલા જી.એસ.ટી.ના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરમાં આક્રમક ધરણા -પ્રદર્શનના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ અને વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, દેશના 135 કરોડ અને […]

મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ,જંતર-મંતર સિવાય નવી દિલ્હીમાં કલમ 144 લાગુ

મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો આજે હલ્લાબોલ નવી દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી વડાપ્રધાનના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની યોજના દિલ્હી:કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારી સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે, જે અંતર્ગત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વડાપ્રધાનના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની યોજના બનાવી રહ્યા છે.આ કારણે જંતર-મંતર સિવાય નવી દિલ્હી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં CrPCની કલમ […]

કોંગ્રેસના ચૂંટણી ઓબ્ઝર્વર અશોક ગેહલોત ગુરૂવારે અમદાવાદમાં નેતાઓને આપશે માર્ગદર્શન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે રસાકસીભર્યો ત્રિપાંખિયો જંગ ખેલાશે, કોંગ્રસમાં કેન્દ્રિય ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની નિમણૂંક કરવામાં આવી છે.  ગેહલોત ગુરૂવારે અમદાવાદની મુલાકાતે આવશે, અને કોગ્રેસના નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરશે. સૂત્રોના […]

કોંગ્રસેમાં કોઈપણ શરત વિના શંકરસિંહ વાઘેલા જોડાઈ શકે છેઃ રઘુ શર્મા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના બાકી રહ્યા છે. ત્યારે એક વખતના રાજકારણના ખેલાડી અને દિગજ્જ ગણાતા શંકરસિંહ વાઘેલા ફરી સક્રિય થયા છે. જો કોંગ્રેસ ગુજરાતમાં દારૂબંધી હટાવવાની જાહેરાત કરે તો કોંગ્રેસમાં જોડાવવાના તેમણે સંકેત આપ્યા હતા. ત્યારે આ સંદર્ભે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ક્યારેય કોઈને શરતની આધિન […]

PM મોદીનો જાદુ યથાવતઃ હાલ લોકસભાની ચૂંટણી યોજાય તો BJPનો 2019ની સરખામણીએ ભવ્ય વિજય થશે

નવી દિલ્હીઃ દેશમાં તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર દ્રૌપદીજી મૂર્મૂએ બમ્પર જીત મેળવી હતી. હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની ચૂંટણી યોજાશે. જેમાં એકલા ભાજપ પાસે પૂરતા વોટ છે. આ દરમિયાન, એક સર્વે દ્વારા દેશની સામાન્ય જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે, જેમાં દર્શાવવામાં […]

નવી દિલ્હીઃ કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે ચકમક ઝરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશેની ટિપ્પણી મુદ્દે સંસદમાં હંગામો થયો હતો. વિપક્ષ કોંગ્રેસ પર માફી માંગવા માટે સતત ભાજપના સાંસદોએ સતત માંગણી કરી હતી.. આ દરમિયાન સંસદ ભવનમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વચ્ચે આક્રમક બોલાચાલી થઈ છે. બીજેપી સાંસદ રમા દેવી સાથે સોનિયા ગાંધી […]

દિલ્હીમાં ધરણા ઉપર બેઠેલા રાહુલ ગાંધીનું દાદી સ્વ. ઈન્દિરા ગાંધીની જેમ આક્રમક વલણ

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા આજે ફરી એકવાર કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીની પૂછપરછ કરી હતી. જેની સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધી તથા કોંગ્રેસના અન્ય સાંસદોની પોલીસે વિજય ચોક પાસેથી અટકાયત કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધીએ દાદી ઈન્દિરા ગાંધીની જેમ આક્રમક વલણ અપનાવ્યું હતું. जंजीर बढ़ा कर साध मुझे,हाँ, हाँ […]

લોકસભાઃ કોંગ્રેસના ચાર સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ લોકસભામાં કોંગ્રેસના ચાર સાંસદોને સસ્પેન્ડ કર્યાં છે. કોંગ્રેસના સાંસદ જ્યોતિર્મણિ, રામ્યા હરિદાસ, મણિકમ ટાગોર અને ટીએમ પ્રતાપનને લોકસભામાં હંગામો મચાવવા સબબ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, તેમજ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસ એટલે કે સોમવારે સ્પીકરએ ગૃહમાં પ્રદર્શન કરી રહેલા સાંસદોને અંતિમ ચેતવણી આવી […]

અમદાવાદઃ બજરંગ દળે ગુજરાત કોંગ્રેસના કાર્યાલયને નવુ નામ ‘હજ હાઉસ’ આપ્યું

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન દેશની સંપત્તિ ઉપર સૌથી પહેલો હક લધુમતી સમાજનો હોવાનું ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદનના પગલે વિવાદ ઉભો થયો છે. દરમિયાન વહેલી સવારે હિન્દુ સંગઠન બજરંગ દળના કાર્યક્રરોએ કાર્યાલય ઉપર હજ હાઉસ નામનું […]

મની લોન્ડ્રીંગ કેસમાં સોનિયા ગાંધી ઈડી સમક્ષ રહ્યાં ઉપસ્થિત, લંબાણપૂર્વકની પૂછપરછ કરાઈ

નવી દિલ્હીઃ મનીલોન્ડ્રીંગ પ્રકરણમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિય ગાંધીની ઈડી દ્વારા પૂછપરચ કરવામાં આવી હતી. ઈડી દ્વારા લંબાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ ઈડીની કાર્યવાહી સામે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ દિલ્હીમાં દેખાવો યોજીને વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન દેખાવકારોએ એક વાહનને આગ ચાંપી હતી. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે હળવો બળપ્રયોગ કર્યો હતો. પ્રાપ્ત માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code