1. Home
  2. Tag "Connection"

રાયપુરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ, પાકિસ્તાન સાથે કનેક્શનનો ખુલાસો

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પોલીસે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો મોટો ખુલાસો કર્યો છે. આ દાણચોરી નેટવર્કનો વ્યાપ પાકિસ્તાનથી પંજાબ અને પછી રાયપુર સુધી ફેલાયેલો હતો. રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશન અને ACCU ની સંયુક્ત ટીમે એક મોટી કાર્યવાહીમાં 9 ડ્રગ તસ્કરોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 412 ગ્રામ 87 મિલિગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત […]

ગોપાલ ખેમકા હત્યા કેસનું જેલ સાથે કનેક્શન, પોલીસનો ચોંકાવનારો ખુલાસો!

બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી એકવાર પ્રશ્નાર્થમાં છે. પટનાના મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની 4 જુલાઈના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ખેમકા પોતાની કારમાંથી ઉતરીને ઘરમાં પ્રવેશવા જતો હતો ત્યારે અચાનક હેલ્મેટ પહેરેલો એક શૂટર તેની તરફ ધસી આવ્યો, તેના પર પિસ્તોલ તાકી અને નજીકથી ગોળી મારી દીધી. આ બધું થોડી જ સેકન્ડોમાં […]

પ્રયાગરાજમાં સગીરાને આતંકવાદી બનાવવાનું કાવતરું, દિલ્હીથી કેરળ સુધી કનેક્શન

પ્રયાગરાજમાં એક સગીરાને બળજબરીથી ઇસ્લામ ધર્મ અપનાવવા અને તેને લલચાવીને આતંકવાદી પ્રવૃત્તિઓમાં જોડવાના કાવતરાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ સમગ્ર કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે. આ કેસમાં મોહમ્મદ તાજનું નામ સામે આવ્યું છે અને તે ફરાર છે. આરોપીને શોધવા માટે ત્રણ પોલીસ ટીમો બનાવવામાં આવી છે. સગીરાનું ધર્માંતરણ અને તેને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે […]

નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે સરકાર પ્રતિબદ્ધઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શાંતિ સ્થાપિત કરવા અને નક્સલવાદીઓને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પ્રતિબદ્ધ છે. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર સફળ નક્સલ વિરોધી કાર્યવાહી બાદ ગૃહમંત્રી અમિત શાહની સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે સુરક્ષા દળોની સફળતા દર્શાવે છે કે નક્સલવાદ સામેનું અભિયાન યોગ્ય દિશામાં આગળ વધી […]

રશિયામાં થયેલા આતંકી હુમલા મામલે તાજિકિસ્તાને 9 શંકાસ્પદ લોકોની અટકાયત કરી

નવી દિલ્હીઃ તાજિકિસ્તાનની રાજ્ય સુરક્ષા સેવાએ બંદૂકધારીઓ દ્વારા મોસ્કો કોન્સર્ટ હોલ પર ગયા અઠવાડિયે થયેલા હુમલાના ગુનેગારો સાથે સંપર્ક હોવાને લઈ શંકાસ્પદ 9 વ્યક્તિઓની અટકાયત કરી છે. 22 માર્ચે ક્રોકસ સિટી હોલમાં થયેલા આતંકવાદી હુમલા સાથેના કથિત જોડાણ માટે અટકાયત કરાયેલા, વખ્દાત જિલ્લાના રહેવાસીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ શકમંદોને અટકાયતમાં લેવાના ઓપરેશનમાં રશિયન સુરક્ષા […]

મુંબઈમાં રૂ. 2000ની બોગસ ચલણી નોટ કેસમાં દાઉદ ગેંગનું કનેક્શન ખુલ્યું, જાવેદ ચિકનાની સંડોવણી 

મુંબઈઃ બેંકોમાં રૂ. 2000ની નોટો જમા કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે, પરંતુ તે પહેલા જ કેન્દ્રીય તપાસ એજન્સી NIAએ પાકિસ્તાનમાં રૂ. 2000ની નકલી નોટો બનાવવા અને ભારતમાં ઘુસાડવા અને વટાવવામાં અંડરવર્લ્ડ ડોન દાઉદની ભૂમિકાનો પર્દાફાશ કર્યો છે. NIAએ આ કેસમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતો. આમાં દાઉદના નજીકના મિત્ર જાવેદ ચિકનાનું નામ […]

કેરળમાં ટ્રેનમાં આગ લગાવવાની ઘટનામાં દિલ્હીનું શાહિનબાગ અને યુપીના સૈફીનું કનેક્શન સામે આવ્યું

મુંબઈઃ કેરળમાં ચાલતી ટ્રેનમાં સહપ્રવાસી ઉપર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આગ લગાવવાની ઘટનામાં 3 પ્રવાસીઓના મોત થયાં હતા. જ્યારે આઠેક વ્યક્તિઓ દાઝી હતી. આ દૂર્ઘટનાની તપાસ આરંભીને પોલીસે મહારાષ્ટ્રના રત્નાગીરીથી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસમાં આરોપીનું દિલ્હીના શાહીનબાગ અને ઉત્તરપ્રદેશના સૈફીનું કનેક્શન સામે આવ્યું છે. જેથી કેરળ પોલીસે તપાસ દિલ્હી અને ઉત્તરપ્રદેશ સુધી લંબાવી હોવાનું […]

ઉત્તરપ્રદેશમાં ચકચારી ઉમેશ પાલ હત્યા કેસમાં સાબરમતી જેલનું કનેકશન સામે આવ્યું

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં યોગી શાસનમાં અનેક ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યાં છે. આવા માફિયાઓમાં અતિક અહમદનો પણ સમાવેશ થાય છે, હાલ અતિક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. બીજી તરફ ઉત્તરપ્રદેશમાં ઉમેશ પાલ હત્યા કેસમાં ફરીથી રાજકારણ ગરમાયું છે. સાબરમતી જેલમાં બંધ અતિક અહમદના ઈશારા ઉપર આ હત્યાને અંજામ આપવામાં આવ્યાનું ખૂલ્યું છે. જેથી […]

UNએ અત્યાર સુધી 150 આતંકવાદી-ત્રાસવાદી સંગઠનો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો, મોટાભાગના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા

સંયુક્ત રાષ્ટ્રએ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ડેપ્યુટી ચીફ અબ્દુલ રહમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. મક્કી લશ્કર-એ-તૈયબાના ચીફ અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનો સંબંધી છે. હાફિઝ સઈદ પણ હાલ પાકિસ્તાનમાં આશરો લઈ રહ્યો છે. યુએન દ્વારા અત્યાર સુધીમાં 150 આતંકવાદીઓ અને ત્રાસવાદી સંગઠનોને બ્લેકલિસ્ટ કર્યાં છે. આ આતંકવાદીઓ અનેઆતંકવાદી સંગઠનોના તાર […]

પ.બંગાળમાં ISISના બે આતંકવાદીના કેસમાં મધ્યપ્રદેશનું કનેકશન સામે આવ્યું, વધુ એકની ધરપકડ

નવી દિલ્હીઃ કોલકાતામાંથી આઈએસઆઈએસ સાથે જોડાયેલા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરીને પૂછપરછ કરતા તપાસનો રેલો મધ્યપ્રદેશ સુધી પહોંચ્યો હતો. બંગાળ પોલીસે મધ્યપ્રદેશમાંથી પણ આઈએસઆઈએસના વધુ એક આતંકવાદીની ધરપકડ કરી હતી. કોલકતામાંથી પકડાયેલા બંને આરોપીઓ યુવાનોને ગેરમાર્ગે દોરીને આતંકવાદી પ્રવૃતિમાં સામેલ કરતા હતા એટલું જ નહીં તેમણે હથિયાર પણ સપ્લાય કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code