1. Home
  2. Tag "Construction"

ગુજરાતઃ વેરાવળ અને બોટાદ સહિત 8 જિલ્લામાં નવા ચેરીટી કચેરી ભવનનું નિર્માણ થશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 જિલ્લામાં નવા નિર્માણ થનારા ચેરિટી કચેરી ભવનોના ઇ-ખાતમૂર્હત કરતાં જણાવ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધાસભર ચેરિટી કચેરી ભવનો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી આ આઠ ભવનોની ખાતમૂર્હત વિધિ વિડીયો કોન્ફરન્સથી સંપન્ન કરી હતી. ગીર સોમનાથના વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને […]

ઉત્તરપ્રદેશઃ ગંદા તળાવની કાયાપલટ કરીને દેશનું પ્રથમ “અમૃત સરોવર”નું નિર્માણ કરાયું

નવી દિલ્હીઃ દેશના પ્રથમ “અમૃત સરોવર”નું ઉદ્ઘાટન 13 મે, 2022ના રોજ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી અને ઉત્તર પ્રદેશના જલ શક્તિ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ દ્વારા પટવાઈ, રામપુર (ઉત્તરપ્રદેશ) ખાતે કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી નકવીએ ​​નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, આ ભવ્ય અમૃત સરોવરને ખૂબ જ ઓછા સમયમાં શરૂ કરવામાં સામાન્ય લોકો, ગ્રામજનોની […]

રાજકોટ શહેરની પાણીની સમસ્યા હલ કરવા માટે નવા ડેમનું નિર્માણ કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રનાં પાટનગર સમા રાજકોટમાં પીવાના પાણીની સમસ્યા એ કાયમી સમસ્યા બની ચૂકી છે. જેમાં ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ ડંકીઓના દારોમાં પાણીના તળ ડૂકી જતાં અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ શરુ થઇ જાય છે. શહેરને હાલ નર્મદા, ભાદર, આજી અને ન્યારી-1 ડેમમાંથી પાણી પુરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે ભવિષ્યમાં પાણીની જરૂરિયોને ધ્યાનમાં રાખીને શહેરની […]

પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડથી વધારે મકાનોનું નિર્માણઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ દેશના દરેક ગરીબને પાકું મકાન આપવાના સંકલ્પના ભાગરૂપે જન-જનભાગીદારી દ્વારા ત્રણ કરોડથી વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું, “દેશના દરેક ગરીબને પાકું મકાન આપવાના અમારા સંકલ્પમાં અમે એક મહત્વપૂર્ણ તબક્કો નક્કી કર્યો છે. ત્રણ કરોડથી વધુ મકાનોનું નિર્માણ લોકોની ભાગીદારીથી જ શક્ય […]

ગુજરાતમાં શૌચાલયોના બાંધકામમાં ગેરરીતિના મુદ્દે કમિટી બનાવીને તપાસ કરાવવા હાઈકોર્ટનો આદેશ

અમદાવાદઃ કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં શૌચાલયના બાંધકામમાં મોટું કૌભાંડ થયું હોવાની હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેરહિતની અરજીમાં બનાસકાંઠા જિલ્લામાં થયેલા શૌચાલય કૌભાંડની નોંધ લેતાં હાઇકોર્ટે સમગ્ર રાજ્યમાં તપાસ કરવા હુકમ કર્યો છે. જિલ્લા અને તાલુકા સ્તરે કમિટી બનાવીને તપાસ કરવા હાઇકોર્ટે આદેશ આપ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર […]

ભારત-બાંગ્લાદેશ વચ્ચે માલગાડીઓના સંચાલન માટે, બેનાપોલમાં 900 મીટરની નવી સાઈડિંગ લાઈનનું નિર્માણ

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવી દિલ્હીમાં વાણિજ્ય સચિવ સ્તરની બેઠક યોજાઈ હતી. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વાણિજ્ય સચિવ બી. વી. આર. સુબ્રહ્મણ્યમે અને બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વરિષ્ઠ સચિવ, વાણિજ્ય મંત્રાલય તપન કાંતિ ઘોષે કર્યુ હતું. બંને પક્ષોએ રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બંદરોના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, સમગ્ર આર્થિક ભાગીદારી સમજૂતી (સીઈપીએ) પર સંયુક્ત અધ્યયન, બોર્ડર હાટ, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટેશનના […]

પાટણની હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.ના કેમ્પસમાં અદ્યત્તન સ્પોર્ટસ સંકુલનું નિર્માણ કરાયું

પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં સૌથી મોટું સ્પોર્ટસ સંકુલ તૈયાર થઇ ગયું છે. કોરોનાના કારણે 2021માં જે સ્પોર્ટસ સંકુલ તૈયાર થવાનું હતું તેનું કામ પૂર્ણ થઇ ગયું છે તે હવે ટુંકસમયમાં  ખૂલ્લુ મુકાશે. 5200 ચોરસ મીટરમાં તૈયાર કરાયેલા આ સ્પોર્ટસ સંકુલમાં તમામ પ્રકારની ઇન્ડોર રમતની સુવિધાઓ છે. આ સ્પોર્ટ સંકુલ 8.50 કરોડથી વધુના ખર્ચે […]

હાઇવે એન્જિનિયરિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, મધ્યપ્રદેશમાં દેશનો સૌથી પહેલો સાઉન્ડપ્રૂફ હાઇવે બનાવાયો

મધ્યપ્રદેશમાં દેશનો સૌથી પહેલો સાઉન્ડપ્રૂફ હાઇવે બનાવાયો આ હાઇવેની લંબાઇ 29 કિલોમીટરની છે તેને બનાવવા માટે 960 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં દેશનો પહેલો સાઉન્ડપ્રૂફ હાઇવે બનીને તૈયાર થઇ ગયો છે. મધ્યપ્રદેશના સવની જીલ્લામાં બનેલા આ હાઇવેની લંબાઇ 29 કિલોમીટરની છે અને તેને બનાવવા માટે 960 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. અહીંથી […]

સાબરમતી રિવરફ્રન્ટઃ બેરેજ કમ બ્રીજનું કરાશે નિર્માણ

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઇઝ-2ના પ્રથમ તબક્કાના ડફનાળાથી સદર બજાર સુધીના કામોનું ઇ-ખાતમૂર્હત કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આ ડ્રીમ પ્રોજેકટમાં શહેરી વિકાસની આગવી પ્રતિકૃતિ સમાયેલી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ ફેઇઝ-2નો ડફનાળાથી ઇન્દિરાબ્રીજ સુધીનો આ સંપૂર્ણ પ્રોજેકટ નદીની બેય તરફ મળીને કુલ 11 કિ.મી.માં રૂ. […]

આત્મનિર્ભર ભારત: પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટરનું રાજકોટના યુવાઓએ કર્યું નિર્માણ

મશીનથી બે દર્દીઓને આપી શકાશે સારવાર સીએમ રૂપાણીએ કર્યુ નિરીક્ષણ યુવાનોના કામગીરીના કર્યા વખાણ અમદાવાદઃ કોરોનાની પ્રવર્તમાન મહામારીમાં આ મહામારીથી વધુ સંક્રમિત દરદીઓની સારવાર માટે ઓકસીજનની જરૂરિયાત સ્થાનિક સ્તરે પૂરી કરી શકાય તેવી અભિનવ પહેલ રાજકોટના યુવા સાહસિકોએ પ્રાયોગિક ધોરણે પોર્ટેબલ ઓકસીજન કોન્સ્ટ્રનટ્રેટર બનાવીને કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ યુવા ઇજનેરોએ આ પોર્ટેબલ ઓકસીજન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code