1. Home
  2. Tag "Construction"

મિશન અમૃત સરોવર હેઠળ 50 હજારથી વધુ અમૃત સરોવરનું નિર્માણ પૂર્ણ

નવી દિલ્હીઃ વડાપ્રધાને 24મી એપ્રિલ, 2022ના રોજ ભવિષ્ય માટે પાણી બચાવવા માટે મિશન અમૃત સરોવરની શરૂઆત કરી હતી. મિશનનો ઉદ્દેશ્ય આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવરોનું નિર્માણ અને વિકાસ કરવાનો છે. એકંદરે, આ મિશન હેઠળ, 15 ઓગસ્ટ, 2023 સુધીમાં 50 હજાર અમૃત સરોવર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, […]

ભારતીય રેલ્વેએ 5243 કિલોમીટરનું બાંધકામ કરીને નવી લાઇન બાંધકામમાં નવો રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન વિવિધ શ્રેણીઓમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. આ સિદ્ધિઓમાં રેકોર્ડ નૂર લોડિંગ, ઇલેક્ટ્રિફિકેશન, નવી લાઇન કન્સ્ટ્રક્શન અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનું એકીકરણ સામેલ છે. નાણાકીય વર્ષ 22-23માં ભારતીય રેલ્વેએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રેકોર્ડ નૂર લોડિંગ અને આવકમાં વધારાની સાથે હાલ દરરોજ સરેરાશ દરરોજ સરેરાશ 14.4 […]

અમદાવાદઃ સાયન્સ સિટીમાં ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીના નિર્માણ કરાશે

અમદાવાદઃ સાયન્સ સિટીના આકર્ષણોમાં વધુ એક નવું સિમાચિન્હ ન્યુક્લીયર સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગેલેરીના નિર્માણથી ઉમેરાશે. ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગની ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી વચ્ચે આ ગેલેરીની સાયન્સ સિટીમાં સ્થાપના કરવા માટેના એમ.ઓ.યુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં સંપન્ન કરવામાં આવ્યા હતા. આ ન્યુક્લિયર સાયન્સ એન્ડ […]

ઋષિકેશઃ “બજરંગ સેતુ”નું બાંધકામ જુલાઈ 2023 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા

નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં આવેલા ધાર્મિક સ્થળોના વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. હાલ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીનું ભવ્ય મંદિર બની રહ્યું છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં પણ બજરંગ સેતુનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઋષિકેશમાં નિર્માણધીન બજરંગ સેતુનું નિર્માણ કાર્ય જુલાઈ 2023માં પૂર્ણ થવાની શકયતા છે. ઉત્તરાખંડમાં […]

મોદી સરકારમાં આદિવાસી વિસ્તારોમાં 650થી વધારે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું નિર્માણ

નવી દિલ્હીઃ છેલ્લાં આઠ વર્ષમાં દેશમાં આદિવાસી સમુદાયના વિકાસ માટે ઘણી યોજનાઓ અમલી બની છે. તેમ એક કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, આદિવાસી સમુદાયના વિકાસ પાછળનો ખર્ચ, 2014 પહેલાં માત્ર 19 હજાર કરોડ રૂપિયા હતો, તે હવે 91 હજાર કરોડ રૂપિયાને સ્પર્શી ગયો છે. નરેન્દ્ર મોદીના શાસનમાં આદિવાસી સમાજના […]

કડીમાં 11,000 પક્ષીઓ સુરક્ષિત રહી શકે તેવા ચબૂતરાનું નિર્માણ કરાયું

અમદાવાદઃ રાજ્યમાં ચકલી સહિતના કેટલાક પક્ષીઓની સંખ્યા સતત ઘટી રહી છે, બીજી તરફ વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું હોવાથી પક્ષીઓને રહેવાની સમસ્યા ઉભી થઈ છે. દરમિયાન ઉત્તર ગુજરાતના કડી તાલુકાના ઘુમાસણ ગામમાં 11 હજાર પક્ષીઓ સુરક્ષિત રહી શકે તે માટે વિશાળ ચબૂતરો બનાવવામાં આવ્યો છે. આજે માનવી પોતાની સુવિધા ઉભી કરવા માટે વૃક્ષોનું […]

સંરક્ષિત જંગલો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસના એક કિમી વિસ્તારમાં બાંધકામ નહીં શકે

નવી દિલ્હીઃ દેશભરમાં સંરક્ષિત જંગલો, વન્યજીવ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોની આસપાસનો એક કિમીનો વિસ્તાર ઈકો-સેન્સિટિવ ઝોન (ઇએસઝેડ) હશે. આ વિસ્તારમાં હવેથી કોંક્રીટનું બાંધકામ, ખાણ કામ તેમ જ કારખાનાને પરવાનગી આપવામાં આવશે નહીં એવો આદેશ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ટી. એન. ગોદાવરમન પ્રકરણે સુનાવણી કરતા ન્યાયાધીશ એલ. નાગેશ્ર્વર રાવ, ન્યાયાધીશ બી. […]

અયોધ્યાઃ ભગવાન શ્રીરામજીના ભવ્ય મંદિરના ગર્ભગૃહના નિર્માણની કામગીરી શરૂ

લખનૌઃ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણને લઈને આજે ઐતિહાસિક દિવસ છે. આજથી મંદિરના ગૃર્ભગૃહનું નિર્માણ શરૂ થયું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આજે ગર્ભગૃહના નિર્માણની પ્રથમ ઈંટ રાખી હતી. આ સાથે તા. 29મી મેથી શરૂ થયેલુ સર્વદેવ અનુષ્ઠાન સમ્પન થયું હતું. સીએમ યોગી નિર્માણ સ્થળ પારે દ્રવિડ શૈલીમાં બનેલા મંદિરના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ સામેલ થયાં […]

અમદાવાદઃ ઓલિમ્પિક કક્ષાનું રમતગમત સંકુલ રૂ. 631 કરોડના ખર્ચે બનશે, અમિત શાહ શિલાન્યાસ કરશે

અમદાવાદઃ શહેરના નારણપુરા ખાતે ઓલિમ્પિક સમાન  આંતરરાષ્ટ્રીય કક્ષાનું રમતગમત સંકુલ આકાર પામશે. આ આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતગમત સંકુલનો શિલારોપણ કાર્યક્રમ તારીખ 29 મી મેના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ, યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર ખાસ ઉપસ્થિત રહેશે  અને ચાવીરૂપ પ્રવચન આપશે. ભારત […]

ગુજરાતઃ વેરાવળ અને બોટાદ સહિત 8 જિલ્લામાં નવા ચેરીટી કચેરી ભવનનું નિર્માણ થશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 8 જિલ્લામાં નવા નિર્માણ થનારા ચેરિટી કચેરી ભવનોના ઇ-ખાતમૂર્હત કરતાં જણાવ્યું કે, રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધાસભર ચેરિટી કચેરી ભવનો બનાવવાની દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી આ આઠ ભવનોની ખાતમૂર્હત વિધિ વિડીયો કોન્ફરન્સથી સંપન્ન કરી હતી. ગીર સોમનાથના વેરાવળ, બોટાદ, અરવલ્લીના મોડાસા, સુરેન્દ્રનગર, ભૂજ, લુણાવાડા, હિંમતનગર અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code