સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી ભરતી કરાતી નથી અને કરાર આધારિત કર્મચારીઓથી ચાલતો વહિવટ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહિવટ કરાર આધારિત કર્મચારીઓથી ચલાવવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીના સત્તાધિશોની લાપરવાહીને લીધે નોન ટીચિંગ 54 કર્મચારીઓની ભરતીની સરકારે મંજુરી આપી હોવા છતાયે જગ્યાઓ ભરવામાં આવી નહતી. હવે ભરતી કરવા માટે આપેલી મંજુરીની સમય મર્યાદા પૂર્ણ થઈ જતાં ફરીવાર સરકાર પાસે મંજુરી માગવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી અધિકારી-કર્મચારીઓની […]