1. Home
  2. Tag "controls"

કોરોનાને લીધે નિયંત્રણો મુકાય તે પહેલા જ વેપારીઓ અને પરપ્રાંતના શ્રમિકો બન્યા ચિંતિત

અમદાવાદઃ રાજ્યભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તેથી રાજ્ય સરકારે વાઈબ્રન્ટ સમિટ, પતંગોત્સવ, સહિતના કાર્યક્રમો રદ કરી દીધા છે. બીજીબાજુ આજે મુખ્યમંત્રીએ હાઈલેવલ બેઠક બોલાવીને સ્થિતિની સમિક્ષા કરી હતી. અને કોરોનાને કાબુમાં લેવા સરકાર એક્શનપ્લાન ઘડીને કેટલાક નિયંત્રણો લાદે તેવી શક્યતા છે.  નિર્ણય ટૂક આ સમયમાં અંગેનો  લેવાશે. પણ લોકોમાં  હાલ ચર્ચા ચાલી […]

કોરોનાનું સંકટ વધતા નિયંત્રણોની શરૂઆતઃ અરવલ્લીમાં 144 લાગુ કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને લગભગ 3 દિવસે કોરોનાના કેસ ડબલ થઈ રહ્યાં હોવાથી આરોગ્ય વિભાગ પણ ચિંતામાં મુકાયું છે. હાલ રાતના 11થી સવારના 5 કલાક સુધી રાતના કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. જો કે, કોરોનાના કેસમાં વધારો થતા વિવિધ જિલ્લામાં આગામી દિવસોમાં નિયંત્રણ લાદવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન […]

કોરોનાકાળમાં મુકેલા નિયંત્રણો હજુપણ હળવા કરવા સરકાર વિચારશેઃ ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો બીજો કાળ લગભગ પૂર્ણ થઈ ગયો છે. હવે ખૂબજ ઓછી સંખ્યામાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. સાથે સરકારે પણ મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. પણ કેટલાક નિયંત્રણો ચાલુ રખાયા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોનાના નિયંત્રણો હજુપણ હળવા કરવા  વિચારણા કરવામાં આવશે. અન્ય દેશો કરતા હાલ આપણી […]

સૌરાષ્ટ્ર્ર–કચ્છનાં 12 શહેરોમાં આજથી સ્વયંભૂ લોકડાઉનઃ કડક નિયંત્રણો લદાયા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે મૃત્યુ આંકમાં પણ વધારો થયો છે. ત્યારે કોરોનાના સંક્રમણને ખાળવા માટે આજથી રાજ્યના 29 શહેરોમાં મીની લોકડાઉન લાગુ થઇ ગયું છે અને તેના પાલન માટે પોલીસ અને અન્ય સંસ્થાઓ મેદાને આવી છે. સૌરાષ્ટ્ર્રના 12 શહેરોમાં આજથી આ કડક નિયંત્રણો અમલી બન્યા છે અને ઘણી બજારો બધં જોવા […]

કોરોનાને પગલે પાવાગઢ અને ચાંપાનેરમાં નિયંત્રણો મુકાયાં : મોન્યુમેટમાં પ્રવાસીઓને નહીં અપાય પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી અંબાજી સહિતના ધાર્મિક સ્થળો ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં છે. હવે પાટણની ઐતિહાસિક રાણીની વાવમાં આજથી પ્રવાસીઓ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત સુપ્રસિદ્ધ પાવાગઢ અને ચાંપાનેરમાં પણ તંત્ર દ્વારા કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. બંને નગરોના મોન્યુમેટમાં પણ મુલાકાતીઓને પ્રવેશ નહીં […]

કોરોના મહામારીઃ ભારતમાં લોકડાઉનની ભીતી વચ્ચે લોકો પેકેઝડ તથા ઈન્સ્ટંટ ફૂડનો કરી રહ્યાં છે સંગ્રહ

અમદાવાદઃ ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દેશના અનેક શહેરો અને ગામડાઓ કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કર્યું છે. આ ઉપરાંત પંજાબ, દિલ્હી, ગુજરાત સહિતના રાજ્યોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. દેશમાં જે રીતે કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે તે જોતા લોકડાઉનનો લોકોમાં ભય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code