પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે બોલ્યા બાદ માફી પણ માગી છતાંયે હજુ વિવાદ શમતો નથી
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી એવા પરશોત્તમ રૂપાલાએ એક સભામાં ક્ષત્રિય સમાજ વિશે કંઈક ઉચ્ચરણો કર્યા બાદ વિરોધ ઊભો થયો હતો. જો કે વિરોધને પગલે તેમણે માફી માગીને દિલગીરી પણ વ્યક્ત કરી હતી. છતાંયે હજુ પણ વિવાદ શમવાનું નામ […]