1. Home
  2. Tag "corona case"

કોરોનાના કેસમાં વધારો થતા કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોને સતર્ક રહેવા આપી સૂચના

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રજાને માસ્ક પહેરવાની સાથે કોરોનાના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ કેન્દ્ર સરકારનું આરોગ્ય વિભાગ પણ કોરોનાના કેસમાં વધારાને પગલે સફાળુ જાગ્યું છે. તેમજ મહારાષ્ટ્ર અને કેરલા સહિત પાંચ રાજ્યોને પત્ર લખીને કોરોના ટેસ્ટીંગ વધારવાની […]

કોરોનાના અપડેટઃ- છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3,805 નવા કેસ, 22 લોકોના  મોત

24 કલાકમાં નોંધાયા 3 હજાર 805 કેસ 24 કલક દરમિયાન  22 લોકોના  મોત દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં વધતા કેસોએ દેશમાં નોંધાતા દૈનિક કેસોની સંખ્યા વધારી છે, દૈનિક કેસોની સંખ્યા હવે 3 હજારને પાર પહોચી છે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન […]

કોરોનાના કેસમાં ઉછાળો – દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 3,303  નવા કેસો, એક્ટિવ કેસો પણ વધ્યા

દેશમાં કોરોનાના કેસોમાં ઉછાળો 24 કલાકમાં 3,303 કેસ સામે આવ્યા એક્ટિવ કેસોની સંખ્યા પણ વધી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ થતી જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવ્યો છે જેને લઈને દેશમાં નોંધાતા દેનિક કેસોની સંખ્યા વધતી જોવા મળી રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ફરી એક […]

રાજધાની દિલ્હીમાં કોરોના વકર્યો- 24 કલાકમાં 1 હજારથી વધુ કેસ નોંધાયા

દિલ્હીમાં કોરોનાના કેસો વધ્યા 24 કલાકમાં 1હાજરથી વધુવ કેસ સામે આવ્યા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી હતી ત્યારે અચાનક જ દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસનો આંકડો વધતો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે, જેને લઈને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે આ સાથે જ ટચેસ્ટિંગ […]

ચાઈનાઃ કોરોનાને પગલે અપાયેલા લોકડાઉનમાં ભોજનની સમસ્યા, લોકો એક ટાઈમ જમવા બન્યા મજબુર

નવી દિલ્હીઃ ચાઈનામાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. કોરોના પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. શંઘાઈમાં ચુસ્ત લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. લોકોને ભોજન અને જીવન જરૂરી વસ્તુઓ નહીં મળતી હોવાથી પરિસ્થિતિ વીકટ બની છે. ભોજન નહીં મળતુ હોવાથી […]

કોવિડ-19 મૃતકોના પરિવારોને સહાયની ચુકવણી માટેના દાવાઓ ફાઇલ કરવાની સમયમર્યાદા નક્કી કરાઈ

નવી દિલ્હીઃ કોરોનાના કેસમાં ઘટાડો થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર દર્દીઓને પરિવારજનોને સહાય ચુકવવામાં આવી રહી છે. દરમિયાન સુપ્રીમ કોર્ટે કોવિડ-19 મૃતકોના પરિવારોને એક્સ-ગ્રેશિયા સહાયની ચુકવણી માટેના દાવાઓ ફાઇલ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટમાં કોરોના કાળમાં મૃત્યુ પામનાર દર્દીઓના મૃતકોને સહાય મુદ્દે  રિટ પિટિશન થઈ હતી. […]

કોરોના અપડેટઃ- છેલ્લા 24 કલાકમાં 4,575 કેસ સામે આવ્યા, એક્ટિવ કેસ 50 હજારથી ઓછા

24 કલાકમાં નોંધાયા 4 હજાર 575 કેસ એક્ટિવ કેસ 50 હજારની અંદર   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટા ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોરોનાના કેસો હળવા થતાની સાથે જ અનેક પ્રતિબંધો પણ હટાવી લેવામાં આવ્યા છે. ત્યારે હવે કોરોનાની આ ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે .સાથે જ નવા નોંધાતા કેસોની તુલનામાં સાજા થનારા દર્દીોની સંખ્યા […]

કોરોના સંકટઃ અમદાવાદમાં રાતના 10 કલાક સુધી ટેસ્ટીંગ કરાશે

મનપાએ સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય કોરોનાની કીટમાં વધારો કરવા અપવા કરાયાં સૂચનો લોકોને હાલાકી ના પડે તે માટે મનપાએ લીધો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને મેગાસિટી અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. શહેરમાં મનપા દ્વારા ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન મનપાએ કોરોના ટેસ્ટીંગને લઈને મહત્વનો […]

અમદાવાદમાં કોરોનાની સુનામીઃ 9837 કેસ એક જ દિવસમાં નોંધાયા, વધુ 7નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે એટલું જ નહીં બે દિવસમાં રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ મેગાસિટી અમદાવાદ શહેરમાં 9837 અને જિલ્લામાં 120  નોંધાયા હતા. અમદાવાદમાં દસ દિવસ દરમિયાન એક્ટિવ કેસની સંખ્યામાં  નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદમાં એક […]

સુપ્રીમ કોર્ટમાં કોરોનાની એન્ટ્રીઃ અત્યાર સુધીમાં ન્યાયમૂર્તિઓ સહિત 400 કર્મચારીઓને લાગ્યો ચેપ

અત્યાર સુધી લગભગ 10 ન્યાયમૂર્તિ થયાં સંક્રમિત બે ન્યાયમૂર્તિઓએ કોરનાને મ્હાત આપી સાજા થયાં નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં રોકેટગતિએ વધારો થઈ રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરમાં હવે પોલીસ અધિકારીઓ અને તબીબોની સાથે વિવિધ કોર્ટના કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. દેશની સર્વોચ્ચ અદાલતના 10 ન્યાયમૂર્તિઓ સહિત 32 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code