1. Home
  2. Tag "corona case"

વિતેલા દિવસની તુલનામાં કોરોનાના કેસોમાં 4 ટકાનો ઘટાડોઃ સકારાત્મકતા દર વધીને 19.65 ટકા

છેલ્લા 24 કલાકમાં 2.51 લાખ કેસ નોંધાયા વિતેલા દિવસની સરખામણીમાં 4 ટકા ઓછા કેસ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કેસો વધતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે કોરોનાના કેસમાં સામાન્ય ધઘટાડો નોંધાયો છે,જો  છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન, કોરોનાના 2 લાખ 58 હજાર 89 કેસ જાહેર કરવામાં આવ્યા છે. આજે નોંધાયેલા કેસની સંખ્યા […]

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા AMCએ ઘડ્યો એકશન પ્લાન

દરરોજ 20 હજારથી વધારે કોરોના ટેસ્ટ 110 ધનવંતરી રથ અને 418 સંજીવની રથ દોડાવાયાં શહેરના વિવિધ વિસ્તારમાં ટેસ્ટીંગ ડોમ ઉભા કરાયાં અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા મનપાનું આરોગ્ય વિભાગ એક્ટિવ થયું છે. તેમજ કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. આ ઉપરાંત ટેસ્ટીંગ વધારવાની સાથે હોસ્પિટલોમાં દર્દીઓની સારવારને લઈને […]

સુરતઃ કોરોનાના કેસમાં વધારો થયા હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોને કરાઈ તાકીદ

કોરોના ટેસ્ટીંગમાં કરાયો વધારો મનપા દ્વારા કોરોના ટેસ્ટીંગ કીટની કરાઈ ખરીદી હોસ્પિટલમાં દવાનો સ્ટોક રાખવા અપાઈ સૂચના અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન કલેકટર દ્વારા હોસ્પિટલો અને લેબોરેટરીઓને જરૂરી તાકીદ કરવામાં આવી છે. તમામ ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોને કોરોના ટેસ્ટીંગની કીટ, મેડીસીન અને ઓક્સિજનની સુવિધા સહિતનો જરૂરીયાતના સાધનો એક મહિના […]

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતને ધ્યાનમાં રાખી તમામ સરકારી કાર્યક્રમ રદ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેથી સરકાર સફાળી જાગી છે. તેમજ કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે કેટલાક મહત્વના પગલા ભરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કરવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં અમદાવાદમાં પતંગ મહોત્સવ અને ફ્લાવર શો […]

અમદાવાદમાં કોરોનાના 97 ટકા દર્દીઓ હોમ ક્વોરન્ટાઈનઃ AMC કમિશનર લોચન સહેરા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. સૌથી વધારે પોઝિટિવ કેસ સામે અમદાવાદમાં આવી રહ્યાં છે. જેથી AMC તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ 93 જેટલા સંજીવની રથો દોડતા કરવામાં આવ્યાં છે. જો કે, રાહતની વાત એ છે કે, કોરોના પોઝિટિવ દર્દીઓમાં લક્ષણ ગંભીર નથી. એટલું જ નહીં 97 ટકા દર્દીઓ હાલ હોમ ક્વોરન્ટાઈન […]

કોરોના સંકટઃ અમદાવાદ શહેરમાં હવે AMTS-BRTS બસ 50 ટકા ક્ષમતા સાથે દોડશે

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિ.કોર્પોરેશને પણ કોરોનાની ગાઈડ લાઈનનું લોકો ચુસ્તતાથી પાલન કરે તેની તાકીદ કરી છે. છેલ્લા કેટલાક દિવસથી સતત વધી રહેલા કેસોને જોતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજી હતી. આ બેઠકમાં મ્યુનિ.ના સ્વાસ્થ્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા. […]

કોરોના ગ્રહણઃ અમદાવાદમાં ફ્લાવર શો અને પતંગ મહોત્સવ મોકુફ રાખવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન સરકારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ફ્લાવર શો અને પતંગ મહોત્સવ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. શહેરમાં જે […]

કોરોનાના કારણે કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ મોકૂફ 

કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ મોકૂફ ફિલ્મ ફેસ્ટિવલના પ્રમુખ અને ધારાસભ્ય કોરોના સંક્રમિત કોરોનાને કારણે લેવાયો નિર્ણય કોલકાતા:કોરોના કેસમાં વધારો થયા બાદ બંગાળ સરકારે 7 જાન્યુઆરીથી યોજાનારા 27મા કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલને સ્થગિત કરવાની જાહેરાત કરી છે. પશ્ચિમ બંગાળ સરકારે મંગળવારે જ કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવાની જાહેરાત કરી હતી,પરંતુ કોલકાતા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના પ્રમુખ […]

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

અમદાવાદઃ કોરોનાના કેસમાં થઈ રહેલા વધારેને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની અધ્યક્ષતામાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટ અને ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં કોરોનાના વધી રહેલા કેસ અને તેને લઈને કરવામાં આવેલી તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોના કેસમાં ફરી એકવાર […]

દિલ્હીમાં કોરોના કેસમાં 46 ટકા ઓમિક્રોન વેરિએન્ટના છેઃ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધારે કેસ અત્યાર સુધી સામે આવ્યાં છે. દિલ્હીમાં 24 કલાકમાં 180 જેટલા કેસ સામે આવ્યાં હતા. મોટાભાગના કેસમાં દર્દીઓ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા ન હતા. તેમજ દિલ્હીમાં ધીરે-ધીરે ઓમિક્રોન કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યાંનું દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યન્દ્ર જૈને જણાવ્યું હતું. આરોગ્ય વિભાગ સત્યેન્દ્ર જૈનએ જણાવ્યું હતું કે, કોરોનાના કાલે 923 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code