દેશમાં કોરોનાના 10 હજારથી પણ ઓછા કેસ, એક્ટિવ કેસો પણ ઘટ્યા, ત્રીજી લહેરની શંકા નહીવત
દેશમાં કોરોનાના 10 હજારથી પણ ઓછા કેસ ત્રીજી લહેરની શંકાઓ નહીવત દેશભરમાં કોરોનાને લઈને ત્રીજી લહેરની શંકાો સેવાઈ રહી હતી જો કે દિવાળી બાદ પણ દેશમાં કોરોનાના કેસ 10 હજારની અંદર નોંધાઈ રહ્યા છે જેને લઈને તંત્રએ રાહતના શ્વાસ લીઘા છે,એમ કહી શકાય કે દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. […]


