દેશમાં કોરોનાનો કાળો કહેર : છેલ્લા 24 કલાકમાં 1.31 લાખ કેસ, 800 થી વધુ મોત
દેશમાં કોરોનાનો કાળો કહેર યથાવત 24 કલાકમાં 1.31 લાખથી વધુ કેસ 800 લોકોએ કોરોનાથી ગુમાવ્યા જીવ મહારાષ્ટ્ર-દિલ્હી બાદ યુપીમાં પણ સંકટ દિલ્હી : કોરોના મહામારીનું વિકરાળ સ્વરૂપ દેશમાં તબાહીનું કારણ બની રહ્યું છે. દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર કોરોના કેસોએ તેમના તમામ રેકોર્ડ તોડી […]


