1. Home
  2. Tag "Corona vaccination"

કોરોના વેક્સિનેશન: આગામી મહિનાથી 50 વર્ષથી વધુ ઉંમરના લોકોનું થશે વેક્સિનેશન

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની કુલ સંખ્યા 1,09,16,589 થઇ છે ભારતમાં અત્યારસુધી કોરોના વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત 82,85,295 લોકોનું વેક્સિનેશન થયું છે કોવિડ-19 વેક્સિનને લઇને 18-20 કંપનીઓ કાર્યરત છે આગામી 2-3 સપ્તાહમાં 50 વર્ષથી વધારે ઉંમરના લોકો માટે વેક્સિનેશન શરૂ થશે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંક્રમણની કુલ સંખ્યા 1,09,16,589 થઇ છે. ભારતમાં અત્યારસુધી કોરોના વેક્સિનેશન કાર્યક્રમ […]

ભારતમાં સૌથી ઝડપી 50 લાખ લોકોને કોરોનાની રસી અપાઇ, અમેરિકા-યુકેને પણ પાછળ છોડ્યા

ભારતમાં ઝડપી ગતિએ ચાલી રહ્યું છે કોરોના વેક્સિનેશન અભિયાન અભિયાન અંતર્ગત અત્યારસુધી 50 લાખથી વધુ લોકોને અપાઇ કોરોનાની રસી આ સાથે જ ભારત સૌથી ઝડપી 50 લાખ લોકોને રસી આપનારો દેશ બની ગયો નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાન ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. અભિયાન અંતર્ગત અત્યારસુધી 50 લાખથી વધુ લોકોને રસી આપી દેવામાં […]

ભારતમાં ઝડપી ગતિએ ચાલી રહ્યું છે રસીકરણ અભિયાન, 45% સ્વાસ્થ્ય કર્મીઓને અપાઇ રસી

ભારતમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે કોરોના રસીકરણ અભિયાન માત્ર 18 દિવસની અંદર 45 ટકા જેટલા સ્વાસ્થ્ય કર્મીઓને અપાઇ કોરોનાની રસી વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારતમાં રસીકરણ સૌથી ઝડપી ગતિએ ચાલી રહ્યું છે નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશમાં માત્ર 18 દિવસની અંદર 45 ટકા જેટલા હેલ્થ વર્કર્સને કોરોનાની રસી આપી […]

ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહથી ફ્રન્ટલાઇન વર્કરને અપાશે કોરોના રસી

સમગ્ર દેશમાં ચાલી રહ્યું કોરોના વેક્સિનેશન અભિયાન અત્યારસુધી 31 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે 1 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવશે હાલ દેશભરમાં કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે હવે કેન્દ્ર સરકારે રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહથી ફ્રન્ટલાઇન વર્કર્સને પણ સાથે સાથે કોરોના રસી આપવાનું શરૂ કરવાના આદેશ […]

રસીકરણ અભિયાન: 12માં દિવસે 3 લાખ હેલ્થ વર્કર્સને અપાયા ડોઝ

સમગ્ર દેશમાં છેલ્લા 12 દિવસથી કોરોના વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે જેમાંથી 12માં દિવસે 3 લાખ હેલ્થકેર વર્કર્સને રસી આપવામાં આવી જેમાંથી 79 ટકા રસી માત્ર 5 રાજ્યોમાં આપવામાં આવી છે નવી દિલ્હી: સમગ્ર દેશમાં છેલ્લા 12 દિવસથી વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દેશના 23 લાખ કરતા વધુ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે, […]

અત્યારસુધી 6.31 લાખ કોરોના વોરિયર્સને અપાઇ રસી, માત્ર 600 લોકોને આડઅસર

કોરોના વેક્સિનેશન અભિયાના પ્રથમ ચરણનો આજે છઠ્ઠો દિવસ અત્યારસુધી કુલ 6.31 લાખ કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી છે તેમાંથી માત્ર 600 લોકોને આડઅસર નવી દિલ્હી: દેશમાં કોરોના સામેની લડાઇમાં 16મી જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થયો છે. કોરોના વેક્સિનેશનના પહેલા ચરણનો આજે છઠ્ઠો દિવસ છે અને અત્યારસુધી 6.31 લાખ કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી ચૂકી […]

કોરોના વેક્સિનેશન અભિયાન: 2.24 લાખ લોકોને વેક્સિન અપાઇ, માત્ર 447ને આડઅસર

સમગ્ર દેશમાં શનિવારથી કોરોના વેક્સિનેશન અભિયાનનો થયો છે પ્રારંભ બે દિવસમાં કુલ 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવી . કુલ 2.24 લાખ લોકોમાંથી માત્ર 447 લોકોને જ આડઅસર જોવા મળી નવી દિલ્હી: સમગ્ર દેશમાં શનિવારથી કોરોના વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થયો છે અને બીજા દિવસના અંત સુધીમાં કુલ 2,24,301 લોકોને વેક્સિન આપવામાં આવી છે. કુલ 2.24 લાખ […]

રસીકરણ અભિયાન: દેશના 80 ટકા ભારતીયો કોરોનાની વેક્સિન લેવા તૈયાર: સર્વે

સમગ્ર દેશમાં શરૂ થઇ ચૂક્યું છે રસીકરણ અભિયાન દેશના 80 ટકા લોકો વેક્સિન લેવા માટે છે તૈયાર: સર્વે આ સર્વે લોકોનો મોદી સરકારઅને વૈજ્ઞાનિકો પર વિશ્વાસ દર્શાવે છે: સ્વાસ્થ્ય મંત્રી નવી દિલ્હી: સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે કોરોનાના રસીકરણના અભિયાનને લઇને એક સર્વે હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. […]

રસીકરણ અભિયાન: લાભાર્થીઓની ઓળખ માટે ચૂંટણીપંચ સરકારને સહાયરૂપ થશે

દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ થયું રસીકરણના લાભાર્થીઓને ઓળખવા ચૂંટણી પંચ કરશે સરકારની સહાય સરકારને સહાયરૂપ બનવા માટે ચૂંટણી પંચ તેનો ઇલેક્શન કાર્ડનો ડેટા પૂરો પાડશે નવી દિલ્હી: દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે કોરોના રસીકરણ અભિયાન માટે મતદાન મથક સ્તરે લાભાર્થીઓને ઓળખવા આવશ્યક છે ત્યારે આ બાબતે સંપૂર્ણ […]

રસીકરણ માટે આ જ સૌથી યોગ્ય સમય, કોરોનાની બીજી લહેરથી બચાવશે: નિષ્ણાતો

આજથી સમગ્ર ભારતમાં શરૂ થયું કોરોના રસીકરણ અભિયાન નિષ્ણાતો અનુસાર હાલના સમયમાં જ ઇનોક્યુલેશન છે આવશ્યક તેનાથી કોરોનાની નવી લહેરને ટાળવામાં મદદ મળશે નવી દિલ્હી: આજથી સમગ્ર ભારતમાં કોરોના વેક્સિનેશન અભિયાન શરૂ થઇ ચૂક્યું છે ત્યારે નિષ્ણાતો અનુસાર હાલમાં ઇનોક્યુલેશ જરૂરી છે અને આ જ સમય યોગ્ય છે, કારણ કે તે કોરોનાની નવી લહેરને ટાળવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code