1. Home
  2. Tag "CORONA VIRUS"

કેરળમાં કોરોના વાયરસનું વધુ એક નવું પેટા સ્વરૂપ આવ્યું સામે

તિરુવનન્તપુરમ:કેરળમાં કોરોના વાયરસનું વધુ એક નવું પેટા સ્વરૂપ સામે આવ્યું છે. જીનોમ સિક્વન્સિંગ પછી તેની શોધ થઈ હતી. વૈજ્ઞાનિકોએ તેને જેએન.1 નામ આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા, સિંગાપોર અને ઇન્ડોનેશિયામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં તાજેતરમાં થયેલા વધારા માટે આ જવાબદાર છે. નિષ્ણાતો કહે છે કે ભારત માટે અત્યારે ચિંતા કરવાની કોઈ […]

દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણના 43 નવા કેસ નોંધાયા,આટલા દર્દીના થયા મોત

દેશમાં કોરોનાના કેસ ફરી નોંધાયા    દિલ્હીમાં કોરોનાના 43 નવા કેસ   આટલા દર્દીના થયા મોત દિલ્હી : રાજધાની દિલ્હીમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના 43 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણને કારણે વધુ બે દર્દીઓના મોત થયા હતા. આ સમયગાળા દરમિયાન શહેરમાં સંક્રમણ દર 2.07 ટકા હતો. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા […]

કોરોના વાયરસના નવા સ્વરૂપથી જોખમ ઓછુ પરંતુ લોકોએ સાવચેત રહેવાની જરૂર: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય

દિલ્હી : દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે.કોરોનાના વધતા કેસને જોતા સરકાર એલર્ટ બની છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક ટોચના અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે કોવિડ-19ના નવા પ્રકારથી ઓછો ખતરો છે અને તેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા ઓછી છે, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે. અધિકારીએ કહ્યું, “કોરોના […]

કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક,મનસુખ માંડવિયા આજે રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે

વિશ્વમાં કોરોનાના વધતા કેસો કોરોના વાયરસને લઈને સરકાર સતર્ક માંડવિયા રાજ્યના આરોગ્ય મંત્રીઓ સાથે કરશે બેઠક દિલ્હી:વિશ્વના કેટલાક ભાગોમાં કોવિડ-19ના વધતા કેસોને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે એટલે કે આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરશે.માંડવિયાએ ગુરુવારે રાજ્યસભામાં ભારતની તૈયારીઓ અંગે સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. તેમણે કહ્યું કે,અમે સ્થિતિ પર […]

કોરોના મહામારીઃ ચોથી લહેર બીજી લહેરની જેમ ઘાતક હોવાની શકયતા

નવી દિલ્હીઃ કોરોનાની ત્રીજી લહેરમાં દેશમાં 2 લાખથી વધારે કેસ સામે આવતા હતા. જો કે, હવે કોરોનાની લહેર ધીમી પડી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી 10 હજારથી પણ ઓછા કેસ સામે આવી રહ્યાં છે. જો કે, કોરોનાની હજુ ચોથી લહેર આવે તેવી શકયતાઓ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે. આગામી મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવવાની શકયતા છે. […]

કોરોના વાયરસઃ કેન્દ્ર સરકારે વિદેશથી આવતા પ્રવાસીઓને આપી મોટી રાહત

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે નવી કોરોના માર્ગદર્શિકામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અથવા વિદેશથી આવતા લોકોને મોટી રાહત આપી છે. મંત્રાલયે હવે ‘જોખમ ધરાવતા દેશો’ની શ્રેણી નાબૂદ કરી છે. આ ઉપરાંત સાત દિવસના ફરજિયાત હોમ ક્વોરેન્ટાઇનમાંથી પણ છૂટ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. કોરોનાની સ્થિતિમાં સુધારાને કારણે મંત્રાલયે વિદેશથી આવતા લોકોને આ રાહત આપી છે. […]

સુપ્રીમ કોર્ટમાં માત્ર બે દિવસ માટે જ થશે ફિઝીકલ સુનાવણી, કોરોનાના કેસ ઘટ્યા બાદ લેવાયો નિર્ણય

સુપ્રીમ કોર્ટમાં થશે ફિઝીકલ સુનાવણી માત્ર બે દિવસ માટે જ થશે સુનાવણી કોરોના કેસ ઘટ્યા બાદ લેવાયો નિર્ણય  દિલ્હી:સુપ્રીમ કોર્ટે સોમવારે 14 ફેબ્રુઆરીથી અઠવાડિયામાં બે દિવસ (બુધવાર અને ગુરુવાર) ફિઝીકલ હિયરીંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના ઘટી રહેલા કેસ બાદ સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે.સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલ દ્વારા જારી કરવામાં […]

હરિયાણામાં 15-18 વર્ષના બાળકોનું રસીકરણ જરૂરી,વેક્સિન નહીં લીધી હોય તો સ્કૂલમાં ‘નો એન્ટ્રી’  

હરિયાણામાં 15-18 વર્ષના બાળકોનું રસીકરણ જરૂરી વેક્સિન નહીં લીધી હોય તો સ્કુલમાં નો એન્ટ્રી ગૃહમંત્રી અનિલ વિજે ટ્વિટ કરીને આપી માહિતી ચંડીગઢ:હરિયાણા સરકારે કોરોના વાયરસથી બચવા માટે કડક પગલાં લેતા તે બાળકોને શાળામાં પ્રવેશ ન કરવા જણાવ્યું છે કે,જેમની ઉંમર 15-18 વચ્ચે છે અને તેનું રસીકરણ નથી થયું.હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે ટ્વિટ કરીને આ માહિતી […]

દેશમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા 422 પર પહોંચી, 24 કલાકમાં કોરોનાના 6,987 નવા કેસ નોંધાયા

ઓમિક્રોનની રફતાર બની ઝડપી દેશમાં ઓમિક્રોન દર્દીઓની સંખ્યા 422 પર પહોંચી 24 કલાકમાં કોરોનાના 6,987 નવા કેસ નોંધાયા દિલ્હી: દેશમાં ઓમિક્રોનના વધતા કેસોએ ચિંતામાં વધારો કર્યો છે.જેના કારણે ઘણા રાજ્યોએ નિયંત્રણો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઓમિક્રોનની દહેશત વચ્ચે કોરોનાના દૈનિક કેસ પણ સાત હજારની નજીક છે. ભારતમાં ઓમિક્રોનના કુલ 422 કેસ મળી આવ્યા છે.શનિવારે જાહેર […]

અમદાવાદના લોકો.. સતર્ક થઈ જજો.. તમારા શહેરમાં વધી રહ્યા છે કોરોનાવાયરસના કેસ

અમદાવાદમાં વધી રહ્યો છે કોરોના ત્રીજી લહેર આવી શકે તેવી સંભાવના લોકોને નથી રહ્યો કોરોનાનો ડર માસ્ક વગર ફરી રહ્યા છે કેટલાક લોકો અમદાવાદ:કોરોનાવાયરસના નવા વેરિયન્ટથી લોકો હેરાન પરેશાન છે, દુનિયાના કેટલાક દેશોમાં ઓમિક્રોને મોટી દસ્તક આપી છે,ત્યારે અમદાવાદ પણ તેમાં બાકી નથી. જાણકારી અનુસાર ગુજરાતમાં કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code