દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 138.89 કરોડથી વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા
કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય વેક્સિન લાખોની સંખ્યામાં આપવામાં આવી રહી છે રસી દેશમાં 138.89 કરોડથી વધુ ડોઝ લાગુ કરાયા દિલ્હી:કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય કોરોના વેક્સિન છે ત્યારે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.અને લાખોની સંખ્યામાં વેક્સિન આપવામાં આવી રહી છે.ત્યારે દર વખતની જેમ ફરીવાર દૈનિક રસીકરણનો આંકડો જાહેર કરવામાં આવ્યો […]