1. Home
  2. Tag "CORONA"

કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ઈન્ફ્લુએંજા અને કોરોનાની તૈયારીઓની સમીક્ષા માટે રાજ્યના આરોગ્ય સચિવ સાથે કરી બેઠક

કેન્દ્રીય સચિવે વીડિયો કોન્ફોરન્સથી બેઠક યોજી રાજ્યોના આરોગ્ય સચિવો સાથે કરી બેઠક દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર મંડળાઈ રહ્યો છે જેને લઈને કેન્દ્રની સરકાર સતત કાર્યશીલ જોવા મળી રહી છએ દરેક રાજ્યોને સતર્ક રહેવા પણ સૂચના અપાઈ છે 1500થી વધુ નોંધાતા રોજના કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેષ ભૂષણે વિતેલા દિવસને સોમવારે રાજ્યોના […]

કોરોનાનો વધતો કહેર, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 1,805 નવા કેસ નોંધાયા, 6 લોકોના મૃત્યું

દેશમાં કોરોનાનો કહેર  છેલ્લા 24 કલાકમાં 1805 નવા કેસ નોંધાયો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે કેસ ઘીરે ઘીરે  કેસમાં વધારો થઈ રહ્યો છેલ્લા ઘણા દિવસોથી દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલા દેશમાં કોરોના ધીમે ધીમે મરી રહ્યો હોય તેવું લાગતું હતું પરંતુ હવામાનમાં આવેલા બદલાવ વચ્ચે ફરી એકવાર કોરોનાના નવા […]

ઉત્તરપ્રદેશના આ જીલ્લામાં કોરોનાનો રાફળો ફાટ્યો , રેસિડેન્શિયલ સ્કૂલમાં 38 વિદ્યાર્થીનીઓ એક સાથે કોરોના પોઝિટિવ

ઉત્તરપ્રદેશના આ જીલ્લામાં કોરોનાનો રાફળો ફાટ્યો  આવાસ સ્કૂલમાં 38 વિદ્યાર્થીનીઓ  કોરોના પોઝિટિવ લખનૌઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાએ હાહાકાર મચાવાનું શરુ કર્યું છે,સતત કોરોનાના કેસ વધતા જઈ રહ્યા છે થોડા દિવસ અગાઉ કોરોનાની સમિક્ષાને લઈને પીએમ મોદીએ એક બેઠક યોજી હતી તે પહેલા અનેક રાજ્યોને એલર્ટ કરતો પત્ર પણ લખવામાં આવ્યો હતો જો કે હવે […]

દેશમાં કોરોનાના જોખમને જોતા 10-11 એપ્રિલના રોજ રાષ્ટ્રવ્યાપી મોકડ્રિલનું કરાયું આયોજન

દેશમાં કોરોનાનું વર્તાતું જોખમ કોરોનાને પહોંચી વળવાની તૈયારીઓ શરુ  10-11 એપ્રિલના રોજ રાષ્ટ્રવ્યાપી મોકડ્રિલનું કરાયું આયોજન દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે ત્યારે કેન્દ્રની સરકાર પાણી એવ તે પહેલા જ પાર બાંધી રહી છે,કોરોનાને લઈને કેન્દ્ર સતર્ક બન્યું છે.જેને લઈને હવે  સરકાર હોસ્પિટલોની સજ્જતાનો સ્ટોક લેવા માટે 10 અને […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,000 થી વધુ નવા કેસ નોંધાયા,એક્ટિવ કેસ 8,000 ની નજીક પહોંચ્યા

દિલ્હી: ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના 1,249 નવા કેસ સામે આવ્યા છે જે બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,47,00,667 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 7,927 થઈ ગઈ છે. શુક્રવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, કર્ણાટક અને […]

વર્લ્ડ બેંકના પ્રમુખ પદ માટે નોમિનેટ થયેલા અજય બંગા કોરોના પોઝિટિવ,PM મોદી સાથે થવાની હતી મુલાકાત  

દિલ્હી :વિશ્વ બેંકના પ્રમુખ પદ માટે નામાંકિત અજય બંગા તેમના વિશ્વ પ્રવાસના છેલ્લા તબક્કામાં બે દિવસના પ્રવાસે ભારત પહોંચ્યા છે, પરંતુ નવી દિલ્હીમાં નિયમિત પરીક્ષણ દરમિયાન બંગા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આઇસોલેશનમાં છે. યુએસ નાણા વિભાગે ગુરુવારે આ માહિતી આપી. ભારતમાં છેલ્લા બે અઠવાડિયામાં ઈન્ફલ્યુએન્ઝા અને કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો […]

કેરળમાં વધી રહ્યો છે કોરોનાનો કહેર, રાજ્યની સરકારે તમામ જીલ્લાઓને એલર્ટ કર્યા

કેરળમાં કોરોનાનો કહેર રાજ્ય સરકારે જીલ્લાઓને કર્યા એલર્ટ દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે ત્યારે કેરળમાં ખૂબ જ ઝડપછી કેસની સંખ્યા વધતી જઈ રહી છએ જેને લઈને રાજ્યની સરકારે તમામ જીલ્લાઓને એલર્ટ કર્યા છે અને કોરોનાની સ્થિતિ પર ધ્યાન આપવા જણાવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેરળના મુખ્યમંત્રી  પિનરાઈ વિજયન એ કોરોનાના […]

ગુજરાતમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદમાં 90 કેસ, ભરૂચમાં એકનું મોત

અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. પ્રતિકૂળ વાતાવરણને કારણે શરદી,ઉઘરસ, અને તાવ સહિત વાયરલ બીમારીના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે.  કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડા બાદ ફરી એકવાર કેસમાં વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 176 કેસ નોંધાયા […]

કોરોનાના વધતા કહેરને જોતા પીએમ મોદીએ આજે સાંજે ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી

પીએમ મોદીએ આજે ઉચ્ચસ્તરિય બેઠક બોલાવી કોરોનાના વધતા કહેરને લઈને લીધો નિર્ણય દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર મંડળાઈ રહ્યો છે છેલ્લા કેટલાક મહિનાઓ બાદ ફરી એક વખત કોરોનાના કેસમાં વૃદ્ધી જોવા મળી રહી છે ત્યારે કેન્દ્રની સરકાર પણ આ મામલે ચિંતિત બની છે જેને લઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીે આજે સાંજે કોરોનાને લઈને […]

દેશમાં કોરોનાની વાપસી:ફરી એકવાર નવા કેસ એક હજારને પાર,ગઈકાલ કરતાં 435 વધુ કેસ નોંધાયા

દિલ્હી:ભારતમાં એક જ દિવસમાં કોરોના વાયરસ સંક્રમણના 1,134 નવા કેસ સામે આવ્યા છે જે બાદ દેશમાં અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,46,98,118 થઈ ગઈ છે. તે જ સમયે, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 7,026 થઈ ગઈ છે. બુધવારે સવારે આઠ વાગ્યે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલ અપડેટ ડેટા અનુસાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code