1. Home
  2. Tag "CORONA"

કોરોનાની બીજી લહેરથી થોડી રાહત પરંતુ બ્લેક ફંગસે રાજ્યોની વધારી ચિંતા  

કોરોનાની બીજી લહેરથી થોડી રાહત બ્લેક ફંગસે રાજ્યોની વધારી ચિંતા દિલ્હી : દેશમાં કોરોના વાયરસની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે. દરરોજ કોરોનાના વધતા જતા કેસોમાં ચિંતા વધી રહી છે. કોરોનાથી પ્રભાવિત દેશોમાં અમેરિકા બાદ ભારત બીજા નંબર પર આવી ચુક્યું છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં થોડો ઘટાડો થયો છે, તેમ છતાં ખતરો […]

ભારત બાયોટેક વધારશે કોવેકિસનનું ઉત્પાદન, ગુજરાત પ્લાન્ટ સાથે મળીને બનાવશે 200 મિલિયન ડોઝ

ભારત બાયોટેક વધારશે કોવેક્સિનનું ઉત્પાદન ગુજરાત પ્લાન્ટ સાથે મળીને બનાવશે ડોઝ એક વર્ષમાં રસીના 200 મિલિયન ડોઝ બનાવશે  હૈદરાબાદ : ભારત બાયોટેક તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, તેના દ્વારા બનાવવામાં આવેલી કોરોના રસીનું ઉત્પાદન ખૂબ ઝડપથી વધી રહ્યું છે. ભારત બાયોટેક દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી કોવેક્સિનની વાત […]

પીએમ મોદી આજે વારાણસીના ડોકટરો અને હેલ્થ વર્કર્સ સાથે કરશે  વાતચીત

વારાણસીના ડોકટરો અને હેલ્થ વર્કર્સ સાથે વાતચીત પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે વાતચીત વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી આ માહિતી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આજે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીના ડોકટરો, ફાર્મા સ્ટાફ અને અન્ય ફ્રંટલાઇન વર્કર્સ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરશે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. વાતચીત દરમિયાન […]

કોરોનાને લીધે એસટીના 150થી વધુ કર્મચારીઓના મૃત્યુ થયા હોય મૃતકોના પરિવારને આર્થિક સહાય આપોઃ મહામંડળ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરાનાના કેસો ઘટી રહ્યા છે. સરકારને કોરોના અને તાઉ-તે વાવાઝોડા તેમ બન્નેનો સામનો કરવો પડ્યો છે. કોરોનાને લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં એસટી નિગમના ડ્રાઈવરો-કંડકટરો સહિત 150થી વધુ કર્મચારીઓના કોરોનાને લીધે મૃત્યુ થયા છે. ત્યારે એસટી મહામંડળે મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારોને વળતર આપવાની માગ કરી છે. કોરોનાએ […]

મીઠાના વપરાશથી કોરોનાથી બચી શકાતું હોવાની અફવા, મીઠાંનો ભાવ રૂ. 100 ઉપર પહોંચ્યો

દુકાનો ઉપર મીઠાની ખરીદી કરવા લાગી લાઈનો મીઠાના ભાવમાં પાંચ ગણો થયો વધારો જયપુરઃ કોરોના મહામારીથી બચવા માટે લોકો અનેક ઘરેલુ નુસ્ખા અપનાવે છે. ત્યારે હવે રાજસ્થાનમાં કોરોનાથી બચવા મીઠાનો ઉપયોગ કરવાની અફવા ફેલાઈ છે. જેથી મોટી સંખ્યામાં લોકો મીઠાની ખરીદી કરવા માટે લાઈનો લગાવી રહ્યાં છે. તેમજ મીઠામાં ભાવમાં પણ પાંચ ગણાથી વધુનો વધારો […]

કોરોનાએ આપણને ઓક્સિજનની ઉપયોગીતા, અનિવાર્યતા અને જરૂરીયાત સમજાવીઃ નીતિન પટેલ

અમદાવાદઃ વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર સત્વરે પુરી પાડી તેમને સુરક્ષિત કરવા એ આપણા સૌની જવાબદારી છે. કોરોનાના પ્રથમ તબક્કામાં ઓક્સિજન બેડની જરૂરિયાત ઓછી પડતી હતી. ત્યારે દર્દીઓને આઇસોલેશન, આઇસીયુ, અને વેન્ટીલેટર સહિતની સુવિધાઓ રાજ્ય સરકારે અસરકારક આયોજન થકી પૂરી પાડી છે. આ બીજા તબક્કાના સંક્રમણ દરમિયાન ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધુ આવતા તેની […]

કોરોનાના કેસ ઘટતા નિયંત્રણો હળવા કરાયાઃ હવે દુકાનો, લારી-ગલ્લાઓ બપોરે 3 વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લાદવામાં આવેલા પ્રતિબંધ હળવા કરવામાં આવ્યા છે. હવે દુકાનદારો-લારી ગલ્લાઓ બપોરે 3 વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે. અને બપોરે 3 વાગ્યા બાદ આવશ્યક સેવાઓ ચાલુ રાખી શકાશે. વેપારીઓએ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. આ છૂટછાટનો તા.27મી મે સુધી અમલ કરવાનો રહેશે ત્યારબાદ પરિસ્થિતિની સમિક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે. ગુજરાતમાં […]

દિલ્લીમાં આ લોકોને જ મળશે બ્લેક ફંગસની દવા, કેજરીવાલ સરકારે બનાવી ખાસ કમિટી

દિલ્લી: દેશમાં કેટલાક રાજ્યોમાં બ્લેકફંગસના કેસ જોવા મળી રહ્યા છે. જે રાજ્યમાં બ્લેક ફંગસના કેસ જોવા મળી રહ્યા છે ત્યાં સરકાર દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે ત્યારે દિલ્લીમાં પણ કેજરીવાલ સરકારે ખાસ કમિટી બનાવી છે. આ કમિટીમાં ચાર સદસ્યોની ટીમ છે જેમાં ડૉ.એમ.કે.ડાગા, ડૉ.મનીષા અગ્રવાલ, ડૉ.એસ.અનુરાધા અને ડૉ.રવિ મેહરને રાખવામાં આવ્યા છે. આ […]

સિંગર અરિજિત સિંહની માતાનું નિધન, કોરોના પોઝિટિવ આવ્યા બાદ ચાલી રહી હતી સારવાર

કોલકતાની હોસ્પિટલમાં થયું નિધન થોડા દિવસોથી હોસ્પિટલમાં હતી દાખલ કોલકતાઃ જાણીતા સિંગર અરિજિત સિંહની માતાનું નિધન થયું છે. છેલ્લા કેટલાક દિવસોથી તે કોલકતાની હોસ્પિટલમાં દાખલ હતા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે થોડા દિવસોથી ECMO પર હતા અને તેની હાલત પણ નાજુક હતી. ગુરુવારે સવારે  તેમનું અવસાન થયું હતું. અરિજિત […]

કેમ ડોર-ટુ-ડોર વેક્સિન શક્ય નથી? કેન્દ્ર સરકારે આ બાબતે કેટલાક કારણો જણાવ્યા

દિલ્લી: દેશમાં કોરોનાવાયરસના કેસ જેટલી ગતિએ આવી રહ્યા છે તેના કરતા વધારે ઝડપથી સરકાર વેક્સિનેશન પોગ્રામ ચલાવી રહી છે. રોજ લાખોની સંખ્યામાં કોરોનાવાયરસની વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે એવા સવાલ પણ ઉભા થયા હતા કે સરકાર દ્વારા કેમ ડોર-ટુ-ડોર વેક્સિન આપવામાં આવતી નથી. આ બાબતે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી કે આ વાત એટલી સરળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code