1. Home
  2. Tag "CORONA"

ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા, મૃત્યુઆંકમાં પણ થયો ઘટાડો

અમદાવાદ: કોરોનાવાયરસની બીજી લહેર હવે હળવી પડી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ છે કે રાજ્યમાં હવે જેટલા કોરોનાવાયરસના કેસ નથી આવતા તેનાથી વધારે લોકો સ્વસ્થ થઈ રહ્યા છે. કોરોનાવાયરસના કેસમાં સાજા થનારા વ્યક્તિઓનો આંકડો સતત વધી રહ્યો છે જે તમામ લોકો માટે સારા સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 95 […]

ગુજરાત કોંગ્રેસના પ્રભારીનું કોરોનાથી અવસાન

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવનું કોરોનાથી અવસાન થયુ છે. જાણકારી અનુસાર તેમને 22 એપ્રિલે જાણ થઈ હતી કે તેઓ કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. અને તે બાદ તેઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ પણ થયા હતા. કૉંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વીટ કરીને તેમના નિધનની જાણકારી આપી. સુરજેવાલાએ રાજીવ સાતવના નિધન પર દુઃખ […]

ભર ઉનાળે એસી, ફ્રિઝ, અને કુલરના વિક્રેતાઓને કોરોનાનું ગ્રહણ નડ્યુઃ કરોડાનું નુકશાન

મુંબઈઃ દેશમાં કોરોનાના સંક્રમણને કારણે કેટલાક રાજ્યોમાં લોક ડાઉન લાદવામાં આવ્યું છે તો કેટલાક રાજ્યોમાં મીની લોક ડાઉન લાદવામાં આવ્યું છે. આવશ્યક ચીજ-વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ છે. તેના લીધે વેપાર-ધંધાને વ્યાપક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ઉનાળાની સિઝનમાં એસી, ફ્રિજ, કુલર જેવા કુલિંગ કેટેગરીનુ માર્કેટ મંદીની ગર્તામાં ધકેલાઈ ગયુ છે. ગતવર્ષની પેન્ટ-અપ […]

ભારતમાં કોરોના પોઝિટિવ કેસ શોધી કાઢવા ટેસ્ટીંગમાં કરાયો વધારો, એક સપ્તાહમાં 1.3 કરોડ ટેસ્ટ કરાયાં

દિલ્હીઃ દેશમાં કોવિડ અને રસીકરણ સંબંધિત પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. અધિકારીઓએ દેશમાં કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે પીએમ મોદીને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માહિતગાર કરાયા હતા કે દેશમાં કોરોનાના ટેસ્ટિંગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. માર્ચ મહિનાના પ્રારંભે દર સપ્તાહે 50 લાખ […]

ઓડિશામાં GPSથી સજ્જ એમ્બ્યુલન્સ,દર્દીઓને વહેલી તકે હોસ્પિટલમાં દાખલ કરવામાં કરશે મદદ

ઓડિશામાં GPS થી સજ્જ એમ્બ્યુલન્સ દર્દીઓને દાખલ થવામાં કરશે મદદ 64 માંથી 40 એમ્બ્યુલન્સ GPS થી સજ્જ ભુવનેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના વાયરસના દર્દીઓને ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલો અને કોવિડ કેર સેંટરમાં વહેલી તકે દાખલ કરવા માટે એમ્બ્યુલન્સોને જીપીએસથી દેખરેખ શરૂ કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરમાં કોવિડ મેનેજમેન્ટ પ્રોગ્રામ માટે 64 એમ્બ્યુલન્સ છે,જેમાંથી […]

વેક્સિન માટે સ્લોટ બુક કરાવનારા લોકો માટે મહત્વના સમાચાર, કોવેક્સિન માટે સેશન સાઈટ સાંજે 5 વાગે ખુલશે

વેક્સિન માટે સ્લોટ બુકિંગને લઈને મહત્વના સમાચાર હવે સાંજે પાંચ વાગ્યાથી સેશન સાઈટ ખુલશે વધારે લોકોને વેક્સિન મળવાની સંભાવના રાજકોટ: રાજ્યમાં હાલ 18-44 વર્ષના લોકોને વેક્સિન લેવા માટે સ્લોટ બુકિંગ કરાવા પડે છે. આ બુકિંગમાં લોકોને તક્લીફ પડી રહી હોવાનું પણ સામે આવી રહ્યું છે. હવે આ વાતને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં […]

નર્સોની તંગી પુરી કરવા કોવિડ કેર સેન્ટરમાં સેનાએ BFNA તૈનાત કર્યા

કોરોનામાં સેના આવી મદદે કોવિડ સેન્ટરમાં BFNA તૈનાત કોરોનામાં લોકોને મળશે મદદ અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસના કેસ વધતા સેના પણ હવે મદદમાં આવી રહી છે. કોરોનામાં દર્દીઓને પુરી સારવાર મળી રહે તે માટે સેના દ્વારા કોવિડ સેન્ટર પર BFNA તૈનાત કર્યા છે. BFNA એટલે કે બેટલફિલ્ડ નર્સિંગ આસિસ્ટન્ટ. સેનાના બેટલફિલ્ડ નર્સિંગ આસિસ્ટન્ટની મદદથી કોરોનાની બીજી લહેરમાં […]

કોરોનામાં મૃત્યુ થયેલાના આંકડા છૂપાવવામાં આવતા નથીઃ પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. જોકે હજુ પણ સ્મશાનગૃહોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે ત્યારે લોકો સરકાર દ્વારા મૃત્યુના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. ત્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, ‘સરકાર મોતના આંકડા છુપાવી રહી છે, તે વાટ તદ્દન ખોટી […]

કોરોના જેવા કાળમાં મીડિયાનો રોલ પણ મહત્વનો, સકારાત્મક વલણ દાખવવુ અત્યંત જરૂરી

અમદાવાદ: ભારત દેશ જ્યારે કોરોના જેવી મહામારીથી પરેશાન છે ત્યારે આ દેશવ્યાપી બીમારીના સમય દરમિયાન મીડિયાનું કામ શું છે, કેવી રીતે કામ કરવું જોઈએ,  શું ધ્યાન રાખવું, કેવા પ્રકારના સમાચાર આપવા, વગેરે બાબતો પર એક વેબચર્ચાનું NIMCJ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ પત્રકારત્વના વિદ્યાર્થીઓ અને પત્રકારોને નિષ્ણાતો સાથે સાંકળીને  વર્તમાન પરિસ્થિતિમાં માધ્યમોની ભૂમિકા […]

કોરોનામાં ગળુ દુખે તો અપનાવો ઘરેલુ ઉપાય, આ રીતે કરો પોતાની જ સારવાર

કોરોનામાં ગળુ દુખે છે? તો અપનાવો આ ઉપાય જાતે જ કરો પોતાની સારવાર કોરોનાના સમયમાં સમસ્યાઓ એટલી બધી વધી ગઈ છે કે જેની ના પુછો વાત.. કોરોનાથી સંક્રમિત થઈ જવાનો ડર તો બધાને હોય છે પરંતુ લોકોને કોરોનાની સારવારનો પણ ડર સતાવતો હોય છે. લોકોને મનમાં અનેક પ્રકારના ડર હોય છે. તો આવા સમયે જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code