1. Home
  2. Tag "CORONA"

કેન્દ્રએ રાજ્યોને આપ્યો આદેશઃ-  એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આરટી-પીસીઆર પરીક્ષણની જરુર નહી

કેન્દ્ર એ દરેક રાજ્યોને આપ્યા આદેશ એક રાજ્ય.માંથી બીજા રાજ્યમાં દજવા આરટીપીસીઆરની જરુરીય નહી રહે પ્રયોગશાળાના ભઆરને ઘટાડવા લેવાયો નિર્ણય ચોક્કસ દિશામાં  કોરોનાની તપાસ થાય તે હેતુંથી નિર્ણય લેવાયો દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છએ જેને લઈને એક રાજ્.થી બીજા રાજ્.માં એન્ટ્રી કરવા માટે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવું અનિવારય કરવામાં આવ્યું હતું , […]

કોરોનામાં રાહત: બીજી લહેરનો જુલાઈ સુધીમાં આવી શકે છે અંત : એક્સપર્ટ્સ

કોરોનાવાયરસના સંક્રમણથી મળી શકે છે રાહત જુલાઈ સુધીમાં આવી શકે છે બીજી લહેરનો અંત એક્સપર્ટ્સ લોકોએ લગાવ્યું અનુમાન અમદાવાદ: કોરોનાવાયરસના કેસ જે રીતે દેશમાં હવે કાબૂમાં આવી રહ્યા છે તેને જોઈને જાણકારો દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, કોરોનાવાયરસની ભયંકર બીજી લહેરનો જૂલાઈ સુધીમાં અંત આવી શકે છે. કોરોનાવાયરસના કેસ 17 જેટલા રાજ્યોમાં ઘટી […]

કોરોનાની લડાઇમાં અનુપમ ખેરે પણ શરૂ કરી મેડિકલ સપ્લાયમાં મદદ,અમેરિકાથી પહેલો જથ્થો આવ્યો

કોરોના સંકટમાં અનુપમ ખેરની દેશને મદદ મેડિકલ સપ્લાય કર્યો શરૂ અમેરિકાથી પહેલો જથ્થો ભારત પહોંચ્યો મુંબઈ: ભારતમાં કોરોનાવાયરસ સામેની લડાઈ હવે તમામ સ્તર પર લડવામાં આવી રહી છે. સરકાર,એનજીઓ,સામાજીક કાર્યકરોની સાથે સાથે હવે અભિનેતાઓ પણ લડાઈમાં જોડાઈ રહ્યા છે. આ લડાઈમાં એનુપમ ખેર પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફોટો બદલીને જાણ આપી કે અમેરિકાથી પહેલો […]

મધ્યપ્રદેશમાં લોકડાઉનનો ભંગ કરનારા બે યુવાનોને પોલીસે આપી અનોખી સજા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોરોના મહામારીને પગલે લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન બે યુવાનો લોકડાઉનનો ભંગ કરીને બહાર ફરતા ઝડપાયાં હતા. જેથી બંને યુવાનોને અનોખી સજા ફરમાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બંને યુવાનોને સતત ચાર કલાક સુધી એક જ જગ્યા ઉપર બેસાડી રાખીને ઘરે રહો સલામત રહો લખાવ્યું હતું. પ્રાપ્ત માહિતી […]

કોરોનાથી રિકવર થયા બાદ લોકોમાં બ્રેન ક્લોટિંગની સમસ્યા જોવા મળી, આ લક્ષણો હોય તો રહો સતર્ક

કોરોના થયા બાદ રિકવરી દરમિયાન જોવા મળે છે અનેક બીમારી હવે કોરોનાથી રિકવર થયા બાદ લોકોમાં બ્રેન ક્લોટિંગની સમસ્યા જોવા મળી નિષ્ણાતોએ કેટલાક લક્ષણો દેખાય તો સ્કેન કરાવાવનું આપ્યું સૂચન નવી દિલ્હી: કોરોના વાયરસનું સંક્રમણ જાણે કાળ બનીને આવ્યું હોય તેમ અત્યારસુધી અનેક લોકોને ભરખી ગયું છે અને કોરોના સંક્રમિત દર્દીઓમાં રિકવરી બાદ પણ નવી […]

ગુજરાતમાં કોરોનાના વધુ 10,990 કેસ નોંધાયાઃ 118નાં મોત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 10,990 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 118 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 15,198 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 5,63,133 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 118 લોકોના કોરોનાથી મોત […]

તેલંગાણામાં 10 દિવસનું લોકડાઉન જાહેર, માત્ર 4 કલાક જ મળશે છૂટ

હવે તેલંગાણામાં પણ લોકડાઉન થયું જાહેર 10 દિવસ માટે લગાવવામાં આવ્યું લોકડાઉન ફક્ત ચાર કલાક માટે જ આપવામાં આવશે છૂટ હૈદરાબાદઃ કોરોનાના વધતા કેસને પગલે હવે તેલંગાણામાં પણ આગામી 10 દિવસ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આજે એટલે મંગળવારે તેલંગાણાના મુખ્યમંત્રીની આગેવાની હેઠળ એક મહત્વપૂર્ણ મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો […]

હેન્ડ સેનિટાઈઝરનો વધારે પડતો વપરાશ નોતરી શકે છે અનેક બીમારીઓને

કોરોના કાળમાં વારંવાર સાબુથી હાથ ધોવાને બદલે લોકો સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યાં છે. સેનિટાઈઝરથી હાથમાં રહેલા બેક્ટેરિયાનો નાશ થાય છે. જો કે, હેન્ડ સેનેટાઈઝરનો વધારે પડતો ઉપયોગ ચામડીની બીમારીઓને આમંત્રણ આપવા સમાન હોવાનું તબીબો માની રહ્યાં છે. કોરોના કાળમાં લોકો પોતાના આરોગ્યને લઈને વધારે જાગૃત બન્યાં છે. તેમજ સફાઈને વધારે મહત્વ આપતા થયાં છે. જેથી […]

ગોવામાં 18 વર્ષથી વધુ વયના લોકોને  આઈવરમેક્ટિન દવા અપાશેઃ- મંત્રીનો દાવો- મૃત્યુ ઓછા થશે

ગોવાના આરોગ્ય મંત્રીનો દાવો આઈવરમેક્ટિન દવા આપવાથી મૃત્યુ દર ઘટશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં  કોરોના મહામારી વર્તાઈ રહી છે,કોરકોના વાયરસ સામે દેશની જનતા તમામ નિયમોના પાલન સાથે લડત લડી રહી છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસએ જોર પકડ્યું છે. ત્યારે કેન્દ્રસાશિત પ્રદેશ ગોવામાં, 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના સંક્રમણના નિવારણ અને સારવાર માટે આઈવરમેક્ટિન […]

ગુજરાતમાં અમદાવાદ સહિત 36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ 18મી મે લંબાવાયો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અમદાવાદ સહિત 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે. આ શહેરોમાં તા. 18મી મે સુધી રાતના 8થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુનો અમલ કરવામાં આવશે. તેમજ કરફ્યુનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કર્ફ્યુ લંબાવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code