કેન્દ્રએ રાજ્યોને આપ્યો આદેશઃ- એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે આરટી-પીસીઆર પરીક્ષણની જરુર નહી
કેન્દ્ર એ દરેક રાજ્યોને આપ્યા આદેશ એક રાજ્ય.માંથી બીજા રાજ્યમાં દજવા આરટીપીસીઆરની જરુરીય નહી રહે પ્રયોગશાળાના ભઆરને ઘટાડવા લેવાયો નિર્ણય ચોક્કસ દિશામાં કોરોનાની તપાસ થાય તે હેતુંથી નિર્ણય લેવાયો દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છએ જેને લઈને એક રાજ્.થી બીજા રાજ્.માં એન્ટ્રી કરવા માટે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવું અનિવારય કરવામાં આવ્યું હતું , […]


