1. Home
  2. Tag "CORONA"

WHO ચીફની ચેતવણીઃ દુનિયામાં આવી શકે છે કોરોના કરતાં પણ વધુ ખતરનાક મહામારી,2 કરોડ લોકોના મોત થશે

WHO ચીફએ મહામારીને લઈને આપી ચેતવણી દુનિયામાં આવી શકે છે કોરોના કરતાં પણ વધુ ખતરનાક મહામારી 2 કરોડ લોકોના મોત થશે -WHO ચીફ દિલ્હી : એક તરફ જ્યાં કોરોના મહામારીનો અંત આવ્યો નથી. ત્યાં દુનિયામાં ફરી એકવાર કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે. દિન- પ્રતિદિન કોરોનાના કેસ અને મૃત્યુઆંક જોવા મળી રહ્યા છે.જેને લઈને સરકાર […]

કોરોના: દેશમાં 24 કલાકમાં 1,272 નવા કેસ સામે આવ્યા,સક્રિય કેસ 15,515

કોરોનાના કેસ ફરી જોવા મળ્યા  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1272 નવા કેસ દર્દીઓના સાજા થવાનો દર 98.78 ટકા સક્રિય કેસ 15,515 થયા દિલ્હી : ભારતમાં કોરોનાના કેસ ફરી એકવાર જોવા મળી રહ્યા છે.કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો-ઘટાડો જોવા મળતો હોય છે.અને કોરોનાને રોકવા સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજે કોવિડ-19ના એક દિવસમાં 1,272 […]

દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 77 નવા કેસ નોંધાયા,બે દર્દીઓના મોત

દિલ્હી : રાજધાની દિલ્હીમાં મંગળવારે કોરોના વાયરસ સંક્રમણના 77 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણને કારણે બે દર્દીઓના મોત થયા હતા. આ સમયગાળા દરમિયાન શહેરમાં સંક્રમણ દર 3.27 ટકા હતો. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, શહેરમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 20,40,229 થઈ ગઈ છે, મૃત્યુઆંક વધીને 26,648 થઈ ગયો […]

દેશમાં કોરોનાના સક્રિય કેસો હવે 25 હજારથી પણ ઓછા, છેલ્લા 24 કલાકમાં 1,331 કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસોમાં રાહત સક્રિય કેસો હવે 25 હજારથી ઓછા દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો હવે સતત ઘટતા જોવા મળી રહ્યા છે,જેનેલઈને એક્ટિવ કેસો પણ ઓછા થી ચૂક્યા છએ તો દૈનિક નોંધાતા કેસોની સંખઅયા હવે 2 હજારથી પણ ઓચી જોવા મળી રહી છે,છેલ્લા 24 કલાકમાં પણ 2 હજારથી ઓછા કેસો સામે આવ્યા હતા. જો દેશમાં છેલ્લા […]

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 2 લોકોના મોત,મહારાષ્ટ્રમાં 76 નવા કેસ નોંધાયા  

દિલ્હીમાં 24 કલાકમાં 37 નવા કેસ કોરોનાથી 2 લોકોના થયા મોત મહારાષ્ટ્રમાં 76 નવા કેસ નોંધાયા કોરોનાથી 1 દર્દીનું નીપજ્યું મોત   દિલ્હી :દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે.દિનપ્રતિદિન કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.આ સાથે મૃત્યુઆંકમાં પણ નોંધાઈ રહ્યા છે.સરકાર કોરોનાને રોકવા તમામ પ્રયાસો કરી રહી છે. રાજધાની દિલ્હીમાં સોમવારે […]

દિલ્હી: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 119 નવા કેસ નોંધાયા,આટલા દર્દીઓના થયા મોત

દિલ્હી : રાજધાની દિલ્હીમાં રવિવારે કોવિડ-19ના 119 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમણને કારણે ત્રણ લોકોના મોત થયા છે. શહેરમાં સંક્રમણનો દર 5.5 ટકા નોંધાયો છે. સરકારી આંકડાઓમાં આ માહિતી મળી છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ 20,40,115 લોકો સંક્રમિત થયા છે. એવું કહેવામાં […]

ભારતમાં કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો,33 હજારથી ઘટીને 30,041 કેસ થયા

દિલ્હી : ભારતમાં સક્રિય અને નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 2,961 નવા કેસ નોંધાયા હતા. જ્યારે શુક્રવારે આ આંકડો 3,611 હતો. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા 33,232 થી ઘટીને 30,041 પર આવી ગઈ છે. મહામારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. 4,44,05,550 […]

કોરોનામાં રાહત થતા WHOનો મોટો નિર્ણય , કોરોના હવે વૈશ્વિક મહામારી નહી

કોરોના હવે વૈશ્વનિક મહામારી નહી WHOની મહત્વની જાહેરાત દિલ્હીઃ- દેશ-વિદેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો વર્ષ 2019થી કોરોનાના કેસો આવવા લાગ્યા હતા ત્યાર બાદ કોરોનાએ વિકરાળ સ્વરુપ ઘારણ કર્યું અને સંક્રમણ મોટા પાયે ફેલાવા લાગ્યું દુનિયાભરમાં કોરોનાને વૈશ્વનિક મહામારી જાહેર કરવામાં આવી જો કે હવે કોરોનાના લઈને એક સારા સમાતાર સામે આવ્યા છે WHO એ મહત્વની […]

દિલ્હીમાં કોરોનાનો કહેર,24 કલાકમાં 259 નવા કેસ નોંધાયા,બે દર્દીઓના મોત

દિલ્હીમાં કોરોનાનો કહેર 24 કલાકમાં 259 નવા કેસ નોંધાયા બે દર્દીઓના મોત દિલ્હી :રાજધાની દિલ્હીમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 259 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણ દર 14.3 ટકા હતો. રાજધાનીમાં સંક્રમણને કારણે બે લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગના આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,874 નવા કેસ નોંધાયા, 8,148 દર્દીઓ સાજા થયા 

દેશમાં કોરોનાના કેસ ફરી નોંધાયા   24 કલાકમાં કોરોનાના 5,874 નવા કેસ 8,148 દર્દીઓ સાજા થયા  દિલ્હી : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,874 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 8,148 લોકો કોરોનાથી સાજા થયા છે. રિકવરીની કુલ સંખ્યા વધીને 4,43,64,841 થઈ ગઈ છે. આ સાથે, ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 49,015 છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code