1. Home
  2. Tag "CORONA"

કેરળ બાદ હવે પૂર્વોત્તર રાજ્યોમાંવધ્યો કોરોનાનો ભય – કેન્દ્ર દ્વારા ખાસ ટીમ મોકલવામાં આવી

કેરળ બાદ મિઝોરમમાં કોરોનાના કેસમાં ઉછાળો કેન્દ્ર દ્વારા ખાસ ટીમ મોકલવામાં આવી રોજના  1 હજારથી વધુ કરેસો અહીં નોંધાઈ રહ્યા છે સમગ્ર દેશભરમાં કોરોનાની ગતિ હળવી થયેલી જોવા મળી રહી છે જો કે આજે પણ દેશના કેરળ જેવા રાજ્યો કોરોના સામે જંગી લડત લડી રહ્યા છએ, દેશભરમાં આવતા કેસોમાં કેરળમાંથી 50 ટકા કેસો નોંધાતા હોય […]

રસીકરણ મહાઅભિયાનઃ હવે ડ્રોન મારફતે કોવિડ-19 રસીનો જથ્થો મોકલી શકાશે

દિલ્હીઃ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને નાથવા માટે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે. હવે કોરોનાની રસીકરણનો જથ્થો ઝડપી પહોંચાડવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. મેક ઈન ઇન્ડિયાના કોનસેપ્ટ હેઠળ તૈયાર કરવામાં આવેલા ડ્રોન મારફતે વેક્સિનનો જથ્થો પહોંચાડવામાં આવશે. મણીપુરમાં પ્રથમવાર આ પ્રોજેકટ હેઠળ ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું.  આ ડ્રોનની […]

કોરોના મહામારીઃ અમદાવાદમાં સરકારી અને ખાનગી લેબમાં 26.5 લાખ કોરોના ટેસ્ટ થયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી દરમિયાન સરકાર અને ખાનગી હોસ્પિટલોમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવામાં આવતા હતા. દરમિયાન અત્યાર સુધીમાં અમદાવાદની સરકારી અને ખાનગી લેબમાં લગભગ 26.5 લાખ ટેસ્ટ થયાં છે. આમ અમદાવાદીઓએ કોરોના ટેસ્ટ પાછળ એક અંદાજ અનુસાર લગભગ 150 કરોડથી વધારેનો ખર્ચ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં […]

કોરોના મહામારીઃ રાજ્યના 18 હજાર પૈકી 13 હજાર ગામમાં 100 ટકા રસીકરણ પૂર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે તેજ બનાવાયું છે. રાજ્યના 18 હજાર ગામડાઓમાંથી લગભગ 13 હજાર ગામમાં 100 ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. સંપૂર્ણ રસીકરણ માટે હવે માત્ર 71 લાખ લોકોને રસી આપવાની બાકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની […]

કોરોનાને લઈને AMC બન્યું સતર્ક – એસટી સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન પર ખાસ વ્યવસ્થા કરાઈ

અમદાવાદમાં કોરોનાને લઈને તંત્ર સતર્ક ટેસ્ટિંગ અને વેક્સિનેશનની પ્રક્રિયામાં વધારો એસટી સ્ટેન્ડ રેલ્વે સ્ટેન પર ખાસ વ્યવસ્થાઓ ગોઠવાઈ   અમદાવાદઃ- સમગ્ર દેશમાં કોરોનાના કેસો ઘટતા જોવા મળી રહ્યા છે જો કે કેટલાક સ્થળોએ હાલ પણ કોરોનાનું જોખમ વર્તાઈ રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યામાં કોરોનાને હવે સતર્કતા વધારાઈ છે, કારણ કે આવનારા દિવસોમાં નવરાત્રી જેવા તહેવારો […]

દેશના 30 જેટલા જીલ્લાઓમાં હાલ પણ કોરોનાનું જોખમ – કોરોના પોઝિટિવ રેટ 10 ટકાથી વધુ

દેશના 30 જીલ્લાઓમાં કોરોનાનું જોખમ યથાવકત 13 જીલ્લા તો માત્ર કેરળના જ દિલ્હીઃ- દેશમાં હાલ કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યા છે એ વાત સત્ય છે પરંતુ એક વાત એ પણ નકારી શકાય નહી કે આજે પણ દેશના 30 જીલ્લાઓ એવા છે કે જ્યા કોરોનાનું જોખમ યથાવત જોવા મળી રહ્યું છે, મહત્વની વાત તો એ […]

મે ભારતમાં બનેલી કોવિશિલ્ડ રસીના બંને ડોઝ લીધા છે અને હજુ જીવીત છું : સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ

દિલ્હીઃ ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ડામવા માટે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવી છે. ભારતમાં કોવિશિલ્ડ અને કોવિક્સનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે એટલું જ નહીં દુનિયાના અનેક દેશોને કોવિડ-19 રસીના ડોઝ પુરા પાડવામાં આવ્યાં છે. બ્રિટને પ્રારંભમાં સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા નિર્મિત કોવિશીલ્ડને માન્યતા આપવાનો ઈન્કાર કર્યો હતો. જો કે, આ નિર્ણય સામે […]

કોરોનાનું સંક્રમણ ઘટતા હવે લોકો માસ્ક પહેરવાનું ટાળે છે, ભારતમાં હજુ 66 ટકા પ્રજા માસ્ક પહેરે છે

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં હાલ કોરોનાના કેસમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ ઘટતા લોકો હવે બિન્દાસ્ત બન્યાં છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શકયતાઓ વચ્ચે મોટાભાગના લોકો માસ્ક પહેવાનું ટાળે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર દુનિયામાં 59 ટકા લોકો જ માસ્ક પહેરે છે. જ્યારે 66 ટકા પ્રજા નિયમિક […]

કોરોનાના મહામારી વચ્ચે તહેવારોને પગલે છ અઠવાડિયા ખૂબ જ મહત્વપૂર્ણઃ ગુલેરિયા

દિલ્હીઃ કોરોનાની બીજી લહેર બાદ હાલ દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થયો છે. જો કે, હવે આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારોનું આગમન થવાનું છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને સરકાર પણ ચિંતિત છે. દરમિયાન એઈમ્સના ડાયરેકટ રણદીપ ગુલેરિયાએ છ અઠવાડિયા સુધી સાચવવા માટે દેશની જનતાને અપીલ કરી હતી. એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ […]

કોરોના સંકટઃ દેશના 10 રાજ્યોમાં 80 ટકાથી વધારે લોકોને રસી આપીને કોરોનાથી કરાયાં સુરક્ષિત

કોરોના સામે ભારત વધારે મજબૂત 18 વર્ષથી મોટા 25 ટકા લોકોને મળ્યા બંને ડોઝ વેક્સિનેશનની ગતિ રોકટની ગતિ કરતા પણ ઝડપી દિલ્લી: દેશમાં કોરોનાવાયરસ સામે સરકાર મજબૂત લડાઈ લડી રહી છે. દેશમાં છેલ્લા 2 દિવસથી 20 હજાથી ઓછા કેસ નોંધવામાં આવી રહ્યા છે તે બતાવી રહ્યું છે કે દેશમાં કોરોનાવાયરસ સામેની લડાઈમાં સરકાર યોગ્ય લડાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code