1. Home
  2. Tag "Coronavirus"

ઇઝરાયેલે ભારત અને અન્ય 6 દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો, કોરોનાને કારણે લેવાયો નિર્ણય

ઇઝરાયેલે યાત્રા પર લગાવી રોક ભારત સહીત 6 દેશો પર પ્રતિબંધ કોરોના ન વધે તે માટે લેવાયો નિર્ણય ૩ મે થી લાગુ થશે પ્રતિબંધ   દિલ્હી : કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલે તેના નાગરિકોને ભારત અને અન્ય છ દેશોમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઇઝરાઇલના વડાપ્રધાન કાર્યાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા સંયુક્ત […]

આસામમાં 7 મે સુધી નાઇટ કર્ફ્યુ વધારાયું, દુકાનો અને બજારો સાંજના 6 વાગ્યાથી બંધ

આસામમાં 7 મે સુધી નાઇટ કર્ફ્યુ વધારાયું દુકાનો અને બજારો સાંજના 6 વાગ્યાથી બંધ કોરોના ન વધે તે માટે લેવાયો નિર્ણય   આસામ : રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા જતા કેસોને કારણે આસામ સરકારે શુક્રવારે નાઇટ કર્ફ્યુને 7 મે સુધી વધારવાની જાહેરાત કરી છે. રાજ્યમાં રાત્રીના આઠ વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી લાગુ કરાયેલ નાઈટ […]

ગૂગલએ ડૂડલ દ્વારા લોકોને માસ્ક પહેરવાનો, વેક્સિન લેવાનો અને જીવ બચાવવાનો આપ્યો સંદેશ

કોરોનાવાયરસના વધતા સંક્રમણ પર ગૂગલનો સંદેશ માસ્ક પહેરવા અને વેક્સિન લેવાનો સંદેશ લોકો સતર્કતા વર્તે તે માટે ગૂગલનો પ્રયાસ દિલ્હી : કોરોનાવાયરસના સતત વધતા જતા સંક્રમણ વચ્ચે હવે ગૂગલ દ્વારા પણ લોકોને સંદેશ આપવમાં આવ્યો છે. ગૂગલે આજે ડૂડલ દ્વારા લોકોને માસ્ક પહેરવા, વેક્સિન લેવા અને જીવ બચાવવાનો સંદેશ આપ્યો છે. દેશમાં જે રીતે કોરોનાવાયરસનો […]

નાઇટ્રોજન જનરેટરને કેવી રીતે ઓક્સિજન જનરેટરમાં પરિવર્તિત કરીને ઓક્સિજનની ખેંચનું સમાધાન થઈ શકશે, આઇઆઇટી બોમ્બેએ દર્શાવી રીત

ઓક્સિજનની સમસ્યાનું આવી શકે છે નિવારણ IIT-Bombayએ દર્શાવી રીત નાઈટ્રોજન જનરેટરને ઓક્સિજન જનરેટરમાં પરિવર્તિત કરવાની રીત મુંબઈ: કોરોના સામેની લડાઈ માટે હાલ ભારત સરકાર વિદેશથી ઓક્સિજનની આયાત કરી રહી છે. બહારના દેશોથી મોટા પ્રમાણમાં ઓક્સિજનની આયાત કરવામાં આવી રહી છે. ત્યારે આઇઆઇટી બોમ્બેએ એવી રીત દર્શાવી છે કે, જેમાં નાઇટ્રોજન જનરેટરને કેવી રીતે ઓક્સિજન જનરેટરમાં […]

રાજ્યમાં કોરોનાવાયરસના સંક્રમણની અસર, દેવભૂમિ દ્વારકાનું મંદિર હવે 15 મે સુધી બંધ

દેવભૂમિ દ્વારકા મંદિર 15 મે સુધી ભક્તો માટે બંધ પૂજારી દ્વારા નિત્યક્રમ મુજબ સેવા કરશે શ્રીજીના થઇ શકશે ઓનલાઈન દર્શન   દ્વારકા : દેવભૂમિ દ્વારકા જગતમંદિર ખાતે છેલ્લા કેટલાક દિવસથી મંદિર ભાવિકો માટે બંધ રાખવામાં આવ્યું છે. જેની મુદતમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. સતત વધતા જતા કોરોનાવાયરસના સંક્રમણના કારણે દેવભૂમિ દ્વારકા જગત […]

કોરોનાના દર્દીઓની મદદ માટે આગળ આવ્યા સચિન તેંડુલકર, 1 કરોડ રૂપિયા આપ્યા દાનમાં

કોરોનાની બીજી લહેર યથાવત કોરોના દર્દીઓની મદદે આવ્યા સચિન તેંડુલકર 1 કરોડ આપ્યા દાનમાં  મુંબઈ :ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા ખુબ જ ઝડપથી વધી રહી છે. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. આ દરમિયાન મહાન ક્રિકેટર  સચિન તેંડુલકરે ગુરુવારે દર્દીઓ માટે ઓક્સિજન કનસંટ્રેટર્સ ખરીદવાના આશય સાથે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દેશમાં […]

18થી 25 વર્ષના યુવાનોને પણ મળશે વેક્સિન, દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધાર થવાની સંભાવના

હવે 18થી વધુ ઉંમરના નાગરિકોને પણ મળશે વેક્સિન વેક્સિન પ્રક્રિયા તેજ થતા લોકોને રાહત મળવાની સંભાવના સોમવાર કરતા મંગળવારે ઓછા કેસ નોંધાયા લોકોના સ્વસ્થ થનારા આંકડામાં પણ નોંધપાત્ર સુધારો દિલ્લી: દેશમાં વધી રહેલા કોરોનાવાયરસના સંક્રમણ પર સરકારે પણ હવે બાંયો ચડાવી દીધી હોય તેવુ લાગી રહ્યું છે. સરકાર કોરોનાવાયરસને માત આપવા માટે તમામ પ્રયાસ કરી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેનનું અમદાવાદમાં કોરોનાથી નિધન

પીએમ મોદીના કાકી નર્મદાબેનનું નિધન 80 વર્ષીય નર્મદાબેનનું કોરોનાથી નિધન અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હતા દાખલ    અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેન મોદીનું મંગળવારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા. 80 વર્ષીય નર્મદાબેન તેના બાળકોની સાથે શહેરના નવા રાણીપ વિસ્તારમાં રહેતા હતા. વડાપ્રધાનના નાના ભાઈ પ્રહલાદ મોદીએ જણાવ્યું હતું […]

કોરોના સામે ભારતની મજબૂત લડત: ઓક્સિજન એક્સપ્રેસ કુલ 450 MT ઓક્સિજનની ડિલિવરી કરશે

કોરોના સામેની સરકારની મજબૂત લડાઈ યુદ્ધના ધોરણે ચાલી રહી છે તૈયારીઓ રાજ્યોને ઓક્સિજન પહોંચાડવા દોડી ઓક્સિજન એક્સપ્રેસ નવી દિલ્લી: કોરોના સામેની લડાઈમાં કોઈ પણ વ્યક્તિનો જીવ ઓક્સિજનની અછતના કારણે ન જાય તે માટે હાલ સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. સરકાર દ્વારા સ્પેશિયલ ઓક્સિજન એક્સપ્રેસ પણ દોડાવવામાં આવી છે જે હાલ 450 MT ઓક્સિજનની ડિલિવરી […]

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને એઈમ્સમાં કરાયો દાખલ, થોડા દિવસ પહેલા થયો હતો કોરોનાથી સંક્રમિત  

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં કરાયો દાખલ થોડા દિવસ પહેલા કોરોનાથી થયો હતો સંક્રમિત   દિલ્હી : સમગ્રદેશમાં કોરોનાનો કાળો કહેર છે.સૌ કોઈ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.ત્યારે અન્ડરવર્લ્ડ ડોન છોટા રાજન પણ કોરોના પોઝિટિવ છે. તેમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.આ માહિતી તિહાડ જેલના અધિકારીઓએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code