ઇઝરાયેલે ભારત અને અન્ય 6 દેશોની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો, કોરોનાને કારણે લેવાયો નિર્ણય
ઇઝરાયેલે યાત્રા પર લગાવી રોક ભારત સહીત 6 દેશો પર પ્રતિબંધ કોરોના ન વધે તે માટે લેવાયો નિર્ણય ૩ મે થી લાગુ થશે પ્રતિબંધ દિલ્હી : કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ઇઝરાયેલે તેના નાગરિકોને ભારત અને અન્ય છ દેશોમાં જવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઇઝરાઇલના વડાપ્રધાન કાર્યાલય અને આરોગ્ય મંત્રાલય દ્વારા સંયુક્ત […]


