1. Home
  2. Tag "Correctional Administration of Prisoners"

સાબરમતી જેલની આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી, કેદીઓના સુધારાત્મક વહીવટ બાબતે આપ્યું માર્ગદર્શન

ગાંધીનગરઃ અમદાવાદ મધ્યસ્થ જેલ તથા ઓપન જેલની ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લીધી હતી. તેમણે “ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી” તથા કેદીઓના સુધારાત્મક વહીવટ બાબતે જેલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અમદાવાદ, વડોદરા, લાજપોર (સુરત) અને રાજકોટ મધ્યસ્થ જેલોના અધિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અમદાવાદ જેલના આધિકારીઓ/કર્મચારીઓ અને જેલમાં થતી કેદી સુધારણા અને સેવાકીય પ્રવૃતિઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code