1. Home
  2. Tag "cough"

રાજકોટમાં ટાઢાબોળ પવનને લીધે શરદી, ઉઘરસ સહિત વાયરલ બિમારીના કેસમાં થયો વધારો

રાજકોટઃ ગુજરાતમાં ઉત્તરાણ બાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીમાં આંશિક વધારો થયો છે. જેમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ઠંડાબોળ પવનો ફુકાંઈ રહ્યા હોવાથી રાજકોટ શહેરમાં સીઝનલ રોગચાળો વકર્યો છે. ઘેર ઘેર શરદી- ઉધરસ અને વાયરલ બિમારીના કેસ જોવા મળી રહ્યા છે. મ્યુનિ.દ્વારા  જાહેર કરવામાં આવેલા સાપ્તાહિક આંકડાઓમાં શરદી-ઉધરસના 1239 સહિત વિવિધ રોગના 1668 કેસ નોંધાયા હતા. […]

બાળકોમાં આ કારણોસર જમા થાય છે Cough,માતાપિતાએ જાણવા જોઈએ લક્ષણો

બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઘણી નબળી હોય છે. આવી સ્થિતિમાં, તેઓ ખૂબ જ ઝડપથી કોઈપણ રોગ માટે સંવેદનશીલ બની જાય છે. માતાપિતાએ તેમના બાળકોની સારી કાળજી લેવી જરૂરી છે. બાળકોને ગમે તેટલી સમસ્યાઓ હોય, તેમને સારી સંભાળની જરૂર છે. શિયાળાની આ ઋતુમાં બાળકોની છાતીમાં કફ જમા થવા લાગે છે. આ સ્થિતિને ચેસ્ટ કંજેશન પણ કહેવાય છે […]

અમદાવાદના શરદી, ખાંસી, ફીવર અને કોલેરા સહિત વાયરલ કેસમાં થયો વધારો,

અમદાવાદઃ શહેરમાં ઉત્તર-પૂર્વ ઠંડા પવનને લીધે લોકોમાં શરદી, ખાંસી, ફીવર અને કોલેરા સહિત કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડી, બહેરામપુરા અને લાંભા વિસ્તારમાં એક-એક કોલેરાના કેસો પણ નોંધાયા છે. છેલ્લા બે દિવસથી ઠંડીમાં પણ વધારો થતાં સરકારી અને ખાનગી દવાખાનાઓમાં શરદી, ખાંસી, વાયરલ ફીવરના દર્દીઓની લાઈનો જોવા મળે છે. શહેરમાં 17 […]

ચોમાસાની ઋતુમાં દરરોજ સવારે જાગીને કુદરતી તત્વોના બનેલા આ ઉકાળઆનું કરવું જોઈએ સેવન, બીમાર પડતા બચાવે છે આ ઉકાળો

  ચોમાસાની ઋતુ આવી ચૂકી છે,આવી સ્થિતિમાં આપણે આપણ ાસ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે ખાસ કરીને વરસાદમાં પલળવાથઈ બચવાનું હોય છે નહી તો શરદી ખઆસી થી જાય છએ આવી સ્થિતિમાં જ્યારે પણ હવામાન વરસાદ વાળું હોય ત્યારે દરરોજ જાગીને એક નાનો કપ ઉકાળો બનાવીને પીવો જોઈએ જે તમારી ઈમ્યુનિટિ મજબૂત બનાવશે અને તમને […]

રાજકોટમાં ભેજવાળા વાતાવરણને લીધે શરદી, ઉધરસ, તાવના કેસમાં વધારો,

રાજકોટઃ શહેરમાં છેલ્લા ઘણા દિવસથી વાદળછાયા વાતાવરણને કારણે ભેજનું પ્રમાણ વધતા વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે,  છેલ્લા એક અઠવાડિયામાં સિઝનલ રોગચાળાના 312 કેસ નોંધાયા છે. જો કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઇફોઇડ, કમળો અને મરડાનો એક પણ કેસ મનપાનાં ચોપડે નોંધાયા નથી. આ સપ્તાહ દરમિયાન તા.12થી 18 જૂન દરમિયાન શરદી-ઉધરસના 199 કેસ, સામાન્ય તાવના 31 […]

મેડિકલ સ્ટોર્સમાંથી તાવ, શરદી, ઉઘરસની દવા ખરીદનારાની માહિતી ઓનલાઈન મોકલવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સામે સરકારે પણ અગમચેતિના પગલાં ભરવા શરૂ કરી દીધા છે. હાલ શિયાળાની સીઝનમાં ઘણાબધા લોકો શરદી, ઉધરસ કે તાવની બીમારીનો ભોઘ બનતા હોય છે. જેમાં ઘણા લોકો ખાનગી કે સરકારી તબીબ પાસે સારવાર માટે જવાને બદલે સીધા મેડિકલ સ્ટોર્સમાં જઈને દવા ખરીદતા હોય છે. આવા દર્દીઓ કોરોનામાં તો સપડાયા નથીને તે જાણવું […]

શિયાળામાં કફ અને શરદી નહીં થાય,અજવાઈનનું સેવન ચોક્કસથી કરો

ભારતીય રસોડામાં મળતા મસાલા સ્વાદમાં વધારો કરે છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.આયુર્વેદમાં પણ ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે.તેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે.તેની તાસીર ગરમ હોય છે.શિયાળામાં તેનું સેવન કરવાથી શરીરના અનેક રોગો દૂર થાય છે.તેમાં ફાઈબર, મિનરલ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને નિકોટિનિક એસિડ હોય છે.શિયાળાની ઋતુમાં તેનું સેવન કરવાથી […]

ઉધરસ સતત ચાલુ રહે છે તો ચેતી જજો,હોઈ શકે છે કેન્સરના લક્ષણ

કેન્સર નામની બીમારી એવી છે કે ભાગ્ય જ કોઈને ખબર પડતી હોય છે કે તેમને આ સમસ્યા થઈ છે, આ એવી બીમારી છે કે જેમને પણ આ બીમારી થાય છે તે લોકો ને ત્યારે ખબર પડે છે જ્યારે વધારે મોડુ થઈ ગયું હોય છે. આવામાં દરેક વ્યક્તિએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે કેન્સરના પણ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘેર-ઘેર તાવ,શરદી, ઉધરસના દર્દીઓ, હોસ્પિટલોમાં દર્દીઓની લાગતી લાઈનો

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં વરસાદી ઋતુમાં  સીઝનલ બીમારીના કેસોમાં વધારો તઈ રહ્યો છે. તાવ અને વાયરલ બિમારીના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને બાળકો આ બિમારીનો વધુ શિકાર બની રહ્યાં છે. જેમાં સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં પ્રતિદિન  100 કેસ અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 200 જેટલા કેસ આવતા હોવાથી ચિંતાની લાગણી ફેલાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગરમાં […]

શરદી,ઉઘરસ, તાવ અને ઇન્ફેક્શનની દવાનું ઓન લાઈન ધૂમ વેચાણ, કેમિસ્ટ એસો.ની ચેતવણી

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગઈકાલે મંગળવારે રાજ્યમાં 17119 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 80 હજારે પહોંચ્યો છે. બીજીબાજુ બદલાયેલા વાતાવરણને કારણે વાયરલ બીમારીએ પણ માથું ઉચક્યું છે. શરદી, ઉધરસ, સામાન્ય તાવના દર્દીઓ તો ઘેર-ઘેર જોવા મળી રહ્યા છે. ત્યારે હવે લોકો ડોક્ટર પાસે જવાને બદલે મેડિકલ સ્ટોરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code