1. Home
  2. Tag "cough"

મેડિકલ સ્ટોર્સમાંથી તાવ, શરદી, ઉઘરસની દવા ખરીદનારાની માહિતી ઓનલાઈન મોકલવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સામે સરકારે પણ અગમચેતિના પગલાં ભરવા શરૂ કરી દીધા છે. હાલ શિયાળાની સીઝનમાં ઘણાબધા લોકો શરદી, ઉધરસ કે તાવની બીમારીનો ભોઘ બનતા હોય છે. જેમાં ઘણા લોકો ખાનગી કે સરકારી તબીબ પાસે સારવાર માટે જવાને બદલે સીધા મેડિકલ સ્ટોર્સમાં જઈને દવા ખરીદતા હોય છે. આવા દર્દીઓ કોરોનામાં તો સપડાયા નથીને તે જાણવું […]

શિયાળામાં કફ અને શરદી નહીં થાય,અજવાઈનનું સેવન ચોક્કસથી કરો

ભારતીય રસોડામાં મળતા મસાલા સ્વાદમાં વધારો કરે છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.આયુર્વેદમાં પણ ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે.તેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે.તેની તાસીર ગરમ હોય છે.શિયાળામાં તેનું સેવન કરવાથી શરીરના અનેક રોગો દૂર થાય છે.તેમાં ફાઈબર, મિનરલ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને નિકોટિનિક એસિડ હોય છે.શિયાળાની ઋતુમાં તેનું સેવન કરવાથી […]

ઉધરસ સતત ચાલુ રહે છે તો ચેતી જજો,હોઈ શકે છે કેન્સરના લક્ષણ

કેન્સર નામની બીમારી એવી છે કે ભાગ્ય જ કોઈને ખબર પડતી હોય છે કે તેમને આ સમસ્યા થઈ છે, આ એવી બીમારી છે કે જેમને પણ આ બીમારી થાય છે તે લોકો ને ત્યારે ખબર પડે છે જ્યારે વધારે મોડુ થઈ ગયું હોય છે. આવામાં દરેક વ્યક્તિએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ કે કેન્સરના પણ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ઘેર-ઘેર તાવ,શરદી, ઉધરસના દર્દીઓ, હોસ્પિટલોમાં દર્દીઓની લાગતી લાઈનો

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં વરસાદી ઋતુમાં  સીઝનલ બીમારીના કેસોમાં વધારો તઈ રહ્યો છે. તાવ અને વાયરલ બિમારીના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને બાળકો આ બિમારીનો વધુ શિકાર બની રહ્યાં છે. જેમાં સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં પ્રતિદિન  100 કેસ અને ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 200 જેટલા કેસ આવતા હોવાથી ચિંતાની લાગણી ફેલાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગરમાં […]

શરદી,ઉઘરસ, તાવ અને ઇન્ફેક્શનની દવાનું ઓન લાઈન ધૂમ વેચાણ, કેમિસ્ટ એસો.ની ચેતવણી

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગઈકાલે મંગળવારે રાજ્યમાં 17119 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 80 હજારે પહોંચ્યો છે. બીજીબાજુ બદલાયેલા વાતાવરણને કારણે વાયરલ બીમારીએ પણ માથું ઉચક્યું છે. શરદી, ઉધરસ, સામાન્ય તાવના દર્દીઓ તો ઘેર-ઘેર જોવા મળી રહ્યા છે. ત્યારે હવે લોકો ડોક્ટર પાસે જવાને બદલે મેડિકલ સ્ટોરમાં […]

ગાંધીનગરઃ દવાની દુકાનોમાંથી શરદી, કફ અને તાવની દવા લેનારની માહિતી સરકારને અપાશે

દર્દીના ઘરની આસપાસ તપાસ કરાશે દર્દીની પણ ડેટાના આધારે યોગ્ય સારવાર કરી શકાશે અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોન વેરિએન્ટ ખુબ જ ઝડપથી ફેલાતો હોવાથી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન ગાંધીનગરમાં શરદી-કફ અને તાવની દવા મેડિકલ સ્ટોરમાંથી લેનારા દર્દીઓની માહિતી મેડિકલ સ્ટોર સંચાલકોએ સરકારને આપવાની રહેશે. જેથી આવા દર્દીઓના જરૂરી […]

અમદાવાદમાં ડેન્ગ્યુ, ચીકનગુનિયા, શરદી, ઉધરસ વગેરે સીઝનલ બીમારીના કેસમાં વધારો

અમદાવાદ : રાજ્ય અને દેશમાં પર્યાવરણ અસમતુલાને લીધે હવે ઋતુચક્રમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. કારતક મહિનો પૂર્ણ થયા બાદ માગશર મહિનામાં હવે ઠંડીમાં સામાન્ય વધારો થઈ રહ્યો છે. બીજીબાજુ ચોમાસાની જેમ શિયાળામાં પણ  અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય બિમારીઓ વકરી છે. શહેરમાં ડેંન્ગ્યૂ અને ચિકનગુનિયાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.  આ ઉપરાંત શરદી, […]

અમદાવાદમાં શરદી,ખાંસી અને તાવના દર્દીઓમાં વધારો, દવાખાના પર લાગતી લાઈનો

અમદાવાદ : શહેરમાં હજુ થોડા દિવસ પહેલા બપોરે ગરમી અને રાત્રે ઠંડી અમ બે ઋતુનો અનુભવ થતો હતો. ત્યારબાદ વાદળછાંયુ વાતાવરણ અને કમોસમી વરસાદના છાંટણા પડતા અને ઠંડો પવન ફુકાતા લોકો હવે કડકડતી ઠંડીનો અહેસાસ કરવા લાગ્યા છે. આ ડબલ ઋતુના કારણે દવાખાનાઓમાં દર્દીઓની કતારો લાગી છે. શહેરમાં શરદી, ખાંસી અને તાવની  બીમારીઓમાં 25 ટકાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code