1. Home
  2. Tag "court"

બાંગ્લાદેશની કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ વાલી તરીકે માતાનો ઉપયોગ કરી શકાશે

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં સંતાનો પાછળ વાલી તરીકે પિતાનું નામ લખવામાં આવે છે. લોકશાહીને વરેલા ભારતમાં અનેક સંતાનોની પાછળ માતાનું નામ લખાય છે. દરમિયાન ભારતના પડોશી દેશ બાંગ્લાદેશની હાઈકોર્ટે ઐતિહાસિક આદેશ કર્યો છે. હાઈકોર્ટે વિદ્યાર્થીઓ વાલી તરીકે પિતાના બદલે માતાનું નામ લખી શકે તેવો આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર, હાઇકોર્ટે આદેશ […]

ગરીબોને મદદ કરવાનો ઈદારો ધર્મ પરિવર્તનનો ના હોવો જોઈએઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ગેરકાયદે ધર્માંતરણ પર આકરી ટીપ્પણી કરી છે. પૈસા, ખોરાક અથવા દવાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરનારાઓને ખોટા ગણાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જે કોઈ ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવા માંગે છે તેમણે મદદ કરવી જોઈએ. પરંતુ તેની પાછળનો હેતુ ધર્મ પરિવર્તનનો ના હોવો જોઈએ. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહની આગેવાની […]

સત્યેન્દ્ર જૈનને મોટો ફટકો, કોર્ટે જેલમાં ‘સ્પેશિયલ ફૂડ’ની અરજી ફગાવી

દિલ્હી:તિહાડમાં બંધ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની સ્પેશિયલ ફૂડ આપનારી અરજી પર આજે રાઉવ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.સુનાવણી દરમિયાન કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.અરજીમાં સત્યેન્દ્ર જૈને જેલમાં ડ્રાય ફૂટસ અને ફળો આપવાની માગણી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી. સત્યેન્દ્ર જૈન વતી, તેમના ધાર્મિક ઉપવાસના કારણે, […]

સંવિધાન દિવસ નિમિત્તે કાયદામંત્રીએ જણાવ્યું : ન્યાયતંત્રની સ્વતંત્રતાને મજબૂત કરવા તમામ પ્રયાસો કરીશુ

નવી દિલ્હી: ‘અમે ન્યાયતંત્રને મજબૂત કરવા માટે બધું જ કરીશું. ન્યાયતંત્રની સ્વતંત્રતા અકબંધ રહેશે. બંધારણ દિવસ નિમિત્તે સુપ્રીમ કોર્ટમાં SCBA દ્વારા આયોજિત કાર્યક્રમમાં કાયદા મંત્રી કિરેન રિજિજુએ આ મુજબ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે દેશ તેના નેતાઓના દૂરંદેશી માર્ગદર્શનથી આગળ વધતો હોય છે. નેતા નબળો હોય તો દેશ નબળો. જો CJI નબળો પડે તો SC […]

તપાસના નામે કોઈનું પણ ઘર તોડી પાડવની મંજૂરી આપવી યોગ્ય નથીઃ ગૌહાટી હાઈકોર્ટ

નવી દિલ્હીઃ આસામ, યુપી સહિત દેશના અનેક રાજ્યોમાં ગુનેગારોના ઘરો પર બુલડોઝરની કાર્યવાહી વચ્ચે ગૌહાટી હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈપણ ફોજદારી કાયદા હેઠળ ઘરો પર બુલડોઝર ચલાવવાની કોઈ જોગવાઈ નથી. ભલે કોઈ તપાસ એજન્સી કોઈપણ અત્યંત ગંભીર બાબતની તપાસ કરતી હોય. ગૌહાટી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આરએમ છાયાએ આ ટિપ્પણી […]

જોનસન બેબી પાઉડરને લઈને કોર્ટે નવો આદેશ જારી કર્યો

મુંબઈ:બોમ્બે હાઈકોર્ટે બુધવારે જોનસન એન્ડ જોનસન બેબી પાઉડરના નમૂનાઓનું નવેસરથી પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો.આ સાથે કોર્ટે કંપનીને ઉત્પાદન (બેબી પાવડર) બનાવવાની મંજૂરી આપી હતી, પરંતુ તેને વેચી શકાશે નહીં.કંપનીએ રાજ્ય સરકારના બે આદેશોને પડકારતી અરજી દાખલ કરી હતી. તેમાંથી, 15 સપ્ટેમ્બરના આદેશમાં લાયસન્સ રદ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને 20 સપ્ટેમ્બરના આદેશમાં કંપનીને […]

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વધુ એક સાક્ષીએ નિવેદન ફેરવી તોડ્યું

નાગપુરઃ મહારાષ્ટ્રમાં 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એક ભૂતપૂર્વ સૈન્ય કર્મચારી સ્પેશિયલ એનઆઈએ કોર્ટ સમક્ષ જુબાની પરથી ફરી જનારા 29મા સાક્ષી બન્યા છે. આરોપી લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતના ભૂતપૂર્વ સહયોગી સાક્ષીએ 2008માં મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ને નિવેદન આપ્યું હતું. એટીએસે શરૂઆતમાં આ મામલે તપાસ કરી હતી. સાક્ષીએ સ્પેશિયલ કોર્ટમાં કહ્યું હતું કે તે પુરોહિતને ઓળખે […]

શિવસેનાના નેતા સંજય રાઉતને કોર્ટમાંથી મળી રાહત, ઈડીના કેસમાં જામીન મળ્યાં

મુંબઈઃ શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉતની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈની પીએમએલએ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. પાત્રા ચાલીની જમીન કૌભાંડના આરોપમાં ઈડીએ સંજય રાઉતની ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 ઓગસ્ટના રોજ મુંબઈમાં પાત્રા ‘ચાલ’ના પુનઃવિકાસમાં કથિત […]

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષની જીત, કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસી કોર્ટે હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે અંજુમન ઈન્તેજામિયા કમિટીની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે પાંચ મહિલા હિન્દુ પક્ષકારોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી વિવાદ કેસમાં ચુકાદો સંભળાવતી વખતે જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશની સિંગલ બેન્ચે આ મામલાને સાંભળવા યોગ્ય ગણાવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિંદુ પક્ષના વકીલ […]

જમદેશપુરઃ જેલમાં બંધ કેદીની હત્યા કરવાના કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજાનો કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ ઝારખંડના જમશેદપુરમાં હત્યાના એક કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજા કોર્ટે ફરમાવી હતી. જમશેદપુરની જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મનોજસિંહ નામના કેદીનું મોત થયું હતું. આ ઘટના 25મી જૂન 2019ના રોજ બની હતી. જમશેદપુરમાં પ્રથમવાર એક સાથે 15 આરોપીઓને ફાંસીની સજાનો આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર 25 જૂન, 2019 ના રોજ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code