1. Home
  2. Tag "court"

જોનસન બેબી પાઉડરને લઈને કોર્ટે નવો આદેશ જારી કર્યો

મુંબઈ:બોમ્બે હાઈકોર્ટે બુધવારે જોનસન એન્ડ જોનસન બેબી પાઉડરના નમૂનાઓનું નવેસરથી પરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો.આ સાથે કોર્ટે કંપનીને ઉત્પાદન (બેબી પાવડર) બનાવવાની મંજૂરી આપી હતી, પરંતુ તેને વેચી શકાશે નહીં.કંપનીએ રાજ્ય સરકારના બે આદેશોને પડકારતી અરજી દાખલ કરી હતી. તેમાંથી, 15 સપ્ટેમ્બરના આદેશમાં લાયસન્સ રદ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને 20 સપ્ટેમ્બરના આદેશમાં કંપનીને […]

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વધુ એક સાક્ષીએ નિવેદન ફેરવી તોડ્યું

નાગપુરઃ મહારાષ્ટ્રમાં 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં એક ભૂતપૂર્વ સૈન્ય કર્મચારી સ્પેશિયલ એનઆઈએ કોર્ટ સમક્ષ જુબાની પરથી ફરી જનારા 29મા સાક્ષી બન્યા છે. આરોપી લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતના ભૂતપૂર્વ સહયોગી સાક્ષીએ 2008માં મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ને નિવેદન આપ્યું હતું. એટીએસે શરૂઆતમાં આ મામલે તપાસ કરી હતી. સાક્ષીએ સ્પેશિયલ કોર્ટમાં કહ્યું હતું કે તે પુરોહિતને ઓળખે […]

શિવસેનાના નેતા સંજય રાઉતને કોર્ટમાંથી મળી રાહત, ઈડીના કેસમાં જામીન મળ્યાં

મુંબઈઃ શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉતની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈની પીએમએલએ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. પાત્રા ચાલીની જમીન કૌભાંડના આરોપમાં ઈડીએ સંજય રાઉતની ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 ઓગસ્ટના રોજ મુંબઈમાં પાત્રા ‘ચાલ’ના પુનઃવિકાસમાં કથિત […]

જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષની જીત, કોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી

લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વારાણસી કોર્ટે હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે અંજુમન ઈન્તેજામિયા કમિટીની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે પાંચ મહિલા હિન્દુ પક્ષકારોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરી વિવાદ કેસમાં ચુકાદો સંભળાવતી વખતે જિલ્લા ન્યાયાધીશ એકે વિશ્વેશની સિંગલ બેન્ચે આ મામલાને સાંભળવા યોગ્ય ગણાવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિંદુ પક્ષના વકીલ […]

જમદેશપુરઃ જેલમાં બંધ કેદીની હત્યા કરવાના કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજાનો કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ ઝારખંડના જમશેદપુરમાં હત્યાના એક કેસમાં 15 આરોપીઓને ફાંસીની સજા કોર્ટે ફરમાવી હતી. જમશેદપુરની જેલમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં મનોજસિંહ નામના કેદીનું મોત થયું હતું. આ ઘટના 25મી જૂન 2019ના રોજ બની હતી. જમશેદપુરમાં પ્રથમવાર એક સાથે 15 આરોપીઓને ફાંસીની સજાનો આદેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર 25 જૂન, 2019 ના રોજ, […]

મુંબઈઃ ઈડીના કેસમાં સંજય રાઉતના વધુ 4 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર રાખ્યાં

મુંબઈઃ નવી દિલ્હીઃ પાત્રા ચાલ જમીન કૌભાંડ મની લોન્ડરિંગ કેસમાં શિવસેનાના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને હજુ સુધી રાહત મળી નથી. કોર્ટના આદેશ પર તેણે 8 ઓગસ્ટ સુધી EDના રિમાન્ડમાં રહેવું પડશે. EDના અધિકારીઓએ રવિવારે રાઉતની ધરપકડ કરી હતી. ઈડીએ ધરપકડ પહેલા રાઉતની લગભગ 6 કલાક પૂછપરછ પણ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર […]

દેશમાં વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી એક કરોડથી વધુ કેસની સુનાવણી થઈ : પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીઝ મીટના ઉદઘાટન સત્રને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન વી રમના, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ, એસ.પી. સિંહ બઘેલ, સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો, રાજ્ય કાનૂની સેવા […]

પાક.માં અધિકારીઓ તો ઠીક પ્યૂન પણ કોર્ટના આદેશને નથી ગણકારતાઃ હિન્દુ પરિવારને સંસ્થામાં રખાયેલી અપહ્યુત સગીરાને ના મળવા દીધી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રહીમ યાર ખાન વિસ્તારમાંથી કથિત રીતે અપહરણ કરાયેલી 13 વર્ષની હિન્દુ સગીરા હાલ દાર-ઉલ-અમન નામની સંસ્થામાં રાખવામાં આવી છે. સગીરાને મળવા માટે માતા-પિતાએ કોર્ટમાંથી મંજૂરી પણ મેળવી છે પરંતુ સંસ્થાના સંચાલકોને કોર્ટનો પણ કોઈ ભય ના તેમ આદેશને ઘોળીને […]

આફ્રીકામાં પ્રાણીને પણ મળી સજા- એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારનાર ઘેંટાને કોર્ટે ફટકારી 3 વર્ષ જેલની સજા

વ્યક્તિના મોતનો મામલો કોર્ટ એ ઘેંટાને ફટકારી એક વર્ષની સજા આપણે સૌ કોઈએ કોર્ટના ચૂકાદાઓ ઘણા સાંભળ્યા હશે જેમાં મર્ડર કરનારાને જર્જ ફાસી કે પછી જેલની સજા આપે છે,જો કે આજે એક નવા ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે, જે પ્રમાણે કોર્ટ એ વ્યક્તિને નહી પરંતુ એક જાનવરને સજા ફટકારી છે. વાત જાણે એમ છે કે […]

યાસીન મલિકે સજાથી બચવા માટે કોર્ટમાં ગાંધીજીના નામનો સહારો લીધો હતો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને આતંકવાદી પ્રવૃતિ અને  ટેરરફંડીગ સહિતના ગંભીર ગુનામાં દિલ્હીની વિશેષ અદાલતે આજીવન કેદની સજા ફરમાવી હતી. ફાંસીની સજાથી બચવા માટે જ યાસીમ મલિકે કોર્ટમાં તમામ ગુનાની કબુલાત કરી હતી કોર્ટ રહેમ રાખીને મોતની સજા ના ફરમાવે તે માટે મલિકે ગુનાની કબુલાત કરી હોવાનું કાયદાના જાણકારો માની રહ્યાં છે. એટલું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code