રક્ષામંત્રી રાજનાથ સિંહ કોરોનાથી સંક્રમિત,થયા હોમ કવોરેન્ટાઇન
રક્ષામંત્રી રાજનાથ સિંહને થયો કોરોના ટ્વિટ કરી આપી જાણકારી ખૂદ થયા હોમ કવોરેન્ટાઇન દિલ્હી:દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ કોરોનાથી સંક્રમિત જાણવા મળ્યા છે. તેણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. સોમવારે રક્ષા મંત્રીએ ટ્વિટર દ્વારા કહ્યું, હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. હું હોમ ક્વોરેન્ટાઈનમાં છું. જે […]


